પોત્તાનો ઓરડો/ઋણસ્વીકાર: Difference between revisions
(+1) |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
ગૂર્જર ગ્રંથરત્નનો, તેમજ શ્રી મનુભાઈ શાહ તથા સમગ્ર ગૂર્જર-પરિવારનો. | ગૂર્જર ગ્રંથરત્નનો, તેમજ શ્રી મનુભાઈ શાહ તથા સમગ્ર ગૂર્જર-પરિવારનો. | ||
મારા દરેક કાર્યનું મૂલ્ય સમજનાર મારાં માતાપિતા-પ્રોફેસર અંબાશંકર નાગર અને ભાનુમતી નાગરનો. | મારા દરેક કાર્યનું મૂલ્ય સમજનાર મારાં માતાપિતા-પ્રોફેસર અંબાશંકર નાગર અને ભાનુમતી નાગરનો. | ||
પોત્તાના ઓરડા સાથે જન્મેલી કુટુંબની દીકરીઓ ચિ. તોરલ દેસાઈ, તેજલ દેસાઈ, નિધિ નાગર તથા નાનુ નાગરનો. તેમના પોત્તાના ઓરડાનું અસ્તિત્વ મારા નારીવાદી / ‘દીકરીવાદી*’ વિચારમાં આશાનું એક નવું બળ પૂરે છે અને તેથીજ આ પુસ્તક તેમને સમર્પિત છે. | પોત્તાના ઓરડા સાથે જન્મેલી કુટુંબની દીકરીઓ ચિ. તોરલ દેસાઈ, તેજલ દેસાઈ, નિધિ નાગર તથા નાનુ નાગરનો. તેમના પોત્તાના ઓરડાનું અસ્તિત્વ મારા નારીવાદી / ‘દીકરીવાદી*<ref>* પ્રો. કે. એસ. શાસ્ત્રી મને આ રીતે ઓળખાવે છે. મારા નારીવાદના આવા નવીન નામકરણ માટે તેમને ધન્યવાદ.</ref>’ વિચારમાં આશાનું એક નવું બળ પૂરે છે અને તેથીજ આ પુસ્તક તેમને સમર્પિત છે. | ||
મારા અતિ પ્રિય મિત્ર સમા પતિ હરીશનો, કે જે મિત્રવર્તુળમાં ઘણી વાર ચર્ચાનું કારણ બનતા હોય છે, પોત્તાના ઓરડાના મારા આગ્રહને કારણે. પણ તેમને આ પ્રકારે મિત્રોને વિચારતા કરવાનું ગમે છે. | મારા અતિ પ્રિય મિત્ર સમા પતિ હરીશનો, કે જે મિત્રવર્તુળમાં ઘણી વાર ચર્ચાનું કારણ બનતા હોય છે, પોત્તાના ઓરડાના મારા આગ્રહને કારણે. પણ તેમને આ પ્રકારે મિત્રોને વિચારતા કરવાનું ગમે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{reflist}} | |||
{{rh|૯-૯-૧૯૯૯<br>અંગ્રેજી વિભાગ,<br>ભાષાભવન,<br>ગુજરાત યુનિવર્સિટી.||– રંજના હરીશ}} | {{rh|૯-૯-૧૯૯૯<br>અંગ્રેજી વિભાગ,<br>ભાષાભવન,<br>ગુજરાત યુનિવર્સિટી.||– રંજના હરીશ}} | ||
<br> | <br> | ||
Latest revision as of 03:04, 18 July 2025
IIAS, Shimlaનો, જેમની રાષ્ટ્રીય શિષ્યવૃત્તિએ મને આ પુસ્તક માટે વાંછિત અવકાશ પૂરો પાડ્યો. આ અનુવાદ એ શિષ્યવૃત્તિની આડપેદાશ છે. IIAS ખાતેના મારા વિદ્વાન મિત્ર પ્રો. તેજવંત સીંગ ગીલનો, શીમલાના મારા નિવાસ દરમિયાન લગભગ રોજે ઇવનિંગ વૉક દરમિયાન આ અનુવાદ વિશે તેમની સાથે ચર્ચા થતી. ભાષાભવન ખાતેના મારા મિત્ર ડૉ. ચિનુ મોદીનો, મારા આ પુસ્તકના વાચનને તેમણે ઉમળકાપૂર્વક સાંભળ્યું અને યોગ્ય સૂચનો કર્યાં. પુસ્તકમાંના કાવ્યાનુવાદો તેમણે પ્રેમપૂર્વક મઠારી આપ્યાં. ગૂર્જર ગ્રંથરત્નનો, તેમજ શ્રી મનુભાઈ શાહ તથા સમગ્ર ગૂર્જર-પરિવારનો. મારા દરેક કાર્યનું મૂલ્ય સમજનાર મારાં માતાપિતા-પ્રોફેસર અંબાશંકર નાગર અને ભાનુમતી નાગરનો. પોત્તાના ઓરડા સાથે જન્મેલી કુટુંબની દીકરીઓ ચિ. તોરલ દેસાઈ, તેજલ દેસાઈ, નિધિ નાગર તથા નાનુ નાગરનો. તેમના પોત્તાના ઓરડાનું અસ્તિત્વ મારા નારીવાદી / ‘દીકરીવાદી*[1]’ વિચારમાં આશાનું એક નવું બળ પૂરે છે અને તેથીજ આ પુસ્તક તેમને સમર્પિત છે. મારા અતિ પ્રિય મિત્ર સમા પતિ હરીશનો, કે જે મિત્રવર્તુળમાં ઘણી વાર ચર્ચાનું કારણ બનતા હોય છે, પોત્તાના ઓરડાના મારા આગ્રહને કારણે. પણ તેમને આ પ્રકારે મિત્રોને વિચારતા કરવાનું ગમે છે.
- ↑ * પ્રો. કે. એસ. શાસ્ત્રી મને આ રીતે ઓળખાવે છે. મારા નારીવાદના આવા નવીન નામકરણ માટે તેમને ધન્યવાદ.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
૯-૯-૧૯૯૯
અંગ્રેજી વિભાગ,
ભાષાભવન,
ગુજરાત યુનિવર્સિટી.
– રંજના હરીશ