ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અનુરાધા: Difference between revisions

(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અનુરાધા}}
{{Heading|અનુરાધા|વર્ષા અડાલજા}}
'''અનુરાધા''' (વર્ષા અડાલજા; 'ગુજરાતી નવલિકાચયન’ : ૧૯૯૯ સં. યોગેશ જોષી, ૨૦૦૧) જેની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં એ અનંગથી છૂટાછેડા લઈ પિયરઘરે પાછી આવેલી અનુરાધા, સૌ એને સાચવે છે છતાં પોતીકાપણું અનુભવતી નથી. પુનર્લગ્નની દરખાસ્ત નકારી એ સોશ્યલ વર્કમાં ડિપ્લોમા કરે છે અને હૉસ્ટેલમાં રહેવા જાય છે. હૉસ્ટેલના રૂમમાં સામાન વચ્ચે તે પોતાને પણ સામાન સમી અનુભવે છે. સ્વતંત્ર જીવન જીવવા ઇચ્છતી સ્ત્રીના જીવનની આ ક્ષણો સ્પર્શક્ષમ રીતે આલેખાયેલી છે. {{right|પા.}}<br>
'''અનુરાધા''' (વર્ષા અડાલજા; ‘ગુજરાતી નવલિકાચયન’ : ૧૯૯૯ સં. યોગેશ જોષી, ૨૦૦૧) જેની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં એ અનંગથી છૂટાછેડા લઈ પિયરઘરે પાછી આવેલી અનુરાધા, સૌ એને સાચવે છે છતાં પોતીકાપણું અનુભવતી નથી. પુનર્લગ્નની દરખાસ્ત નકારી એ સોશ્યલ વર્કમાં ડિપ્લોમા કરે છે અને હૉસ્ટેલમાં રહેવા જાય છે. હૉસ્ટેલના રૂમમાં સામાન વચ્ચે તે પોતાને પણ સામાન સમી અનુભવે છે. સ્વતંત્ર જીવન જીવવા ઇચ્છતી સ્ત્રીના જીવનની આ ક્ષણો સ્પર્શક્ષમ રીતે આલેખાયેલી છે. <br> {{right|'''પા.'''}}<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 12:10, 15 August 2025

અનુરાધા

વર્ષા અડાલજા

અનુરાધા (વર્ષા અડાલજા; ‘ગુજરાતી નવલિકાચયન’ : ૧૯૯૯ સં. યોગેશ જોષી, ૨૦૦૧) જેની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં એ અનંગથી છૂટાછેડા લઈ પિયરઘરે પાછી આવેલી અનુરાધા, સૌ એને સાચવે છે છતાં પોતીકાપણું અનુભવતી નથી. પુનર્લગ્નની દરખાસ્ત નકારી એ સોશ્યલ વર્કમાં ડિપ્લોમા કરે છે અને હૉસ્ટેલમાં રહેવા જાય છે. હૉસ્ટેલના રૂમમાં સામાન વચ્ચે તે પોતાને પણ સામાન સમી અનુભવે છે. સ્વતંત્ર જીવન જીવવા ઇચ્છતી સ્ત્રીના જીવનની આ ક્ષણો સ્પર્શક્ષમ રીતે આલેખાયેલી છે.
પા.