ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અંતરાય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અંતરાય}}
{{Heading|અંતરાય|રામનારાયણ વિ. પાઠક}}
'''અંતરાય''' (રામનારાયણ વિ. પાઠક; 'દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) દમણિયા ફરામરોઝવાળાના કુટુંબમાં જન્મનાર દરેકને જન્મથી જ દાઢીની કોર પર એક ખાડો રહેતો પરંતુ એ જ કુટુંબની પીલાંને અવતરેલા બાળક પર એ ખાડો ન જોતાં પીલાં, પતિ કાવસ અને સાસુ શંકા કરશે એવી ગ્રંથિથી ચાલે છે અને પતિપત્ની વચ્ચે એક અંતરાય ઊભો થાય છે. આ વાર્તામાં દંપતીમાનસનાં સંચલનો સારાં ઝિલાયાં છે. {{right|ચં.}}<br>
'''અંતરાય''' (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) દમણિયા ફરામરોઝવાળાના કુટુંબમાં જન્મનાર દરેકને જન્મથી જ દાઢીની કોર પર એક ખાડો રહેતો પરંતુ એ જ કુટુંબની પીલાંને અવતરેલા બાળક પર એ ખાડો ન જોતાં પીલાં, પતિ કાવસ અને સાસુ શંકા કરશે એવી ગ્રંથિથી ચાલે છે અને પતિપત્ની વચ્ચે એક અંતરાય ઊભો થાય છે. આ વાર્તામાં દંપતીમાનસનાં સંચલનો સારાં ઝિલાયાં છે. <br> {{right|'''ચં.'''}}<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 23:27, 24 July 2025

અંતરાય

રામનારાયણ વિ. પાઠક

અંતરાય (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) દમણિયા ફરામરોઝવાળાના કુટુંબમાં જન્મનાર દરેકને જન્મથી જ દાઢીની કોર પર એક ખાડો રહેતો પરંતુ એ જ કુટુંબની પીલાંને અવતરેલા બાળક પર એ ખાડો ન જોતાં પીલાં, પતિ કાવસ અને સાસુ શંકા કરશે એવી ગ્રંથિથી ચાલે છે અને પતિપત્ની વચ્ચે એક અંતરાય ઊભો થાય છે. આ વાર્તામાં દંપતીમાનસનાં સંચલનો સારાં ઝિલાયાં છે.
ચં.