31,365
edits
(+1) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
‘...પ્રેમના વિરાટ સ્વરૂપને આપણે ઓળખ્યું નથી. એનું એકાદ અણકલ્પ્યું પાસું જોતાં આપણે આશ્ચર્ય અનુભવીએ છીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ આઘાત અનુભવીએ છીએ ત્યારે એના એ રૂપની કદર કરવાનું ચૂકી જઈએ છીએ. પ્રેમ અગ્નિસ્વરૂપ પણ છે, એટલે એનાથી કોઈ દાઝે છે ત્યારે મીરાંબાઈની જેમ આઘાતમાં ગાય છે : | ‘...પ્રેમના વિરાટ સ્વરૂપને આપણે ઓળખ્યું નથી. એનું એકાદ અણકલ્પ્યું પાસું જોતાં આપણે આશ્ચર્ય અનુભવીએ છીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ આઘાત અનુભવીએ છીએ ત્યારે એના એ રૂપની કદર કરવાનું ચૂકી જઈએ છીએ. પ્રેમ અગ્નિસ્વરૂપ પણ છે, એટલે એનાથી કોઈ દાઝે છે ત્યારે મીરાંબાઈની જેમ આઘાતમાં ગાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જો મેં ઐસા જાનતી, | {{Block center|'''<poem>જો મેં ઐસા જાનતી, | ||
{{gap}}પ્રીત કિયે દુઃખ હોય; | {{gap}}પ્રીત કિયે દુઃખ હોય; | ||
નગર ઢિંઢોરા કહાવતી, | નગર ઢિંઢોરા કહાવતી, | ||
{{gap}}પ્રીત ન કીજો કોય.</poem>}} | {{gap}}પ્રીત ન કીજો કોય.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પરન્તુ, એ જ પ્રેમનું અમૃતપાસું પણ છે. એનો સ્વાદ ચાખનાર એનાં ગુણગાન કરતાં તૃપ્તિ જ અનુભવતો નથી. પ્રેમરૂપી હીરાનાં અનેક પાસાં સમજીને જે એને ભજે છે તે મહાસુખ માણે છે. અને ન સમજનારા દૂર રહ્યાં દાઝે છે...’ | ‘પરન્તુ, એ જ પ્રેમનું અમૃતપાસું પણ છે. એનો સ્વાદ ચાખનાર એનાં ગુણગાન કરતાં તૃપ્તિ જ અનુભવતો નથી. પ્રેમરૂપી હીરાનાં અનેક પાસાં સમજીને જે એને ભજે છે તે મહાસુખ માણે છે. અને ન સમજનારા દૂર રહ્યાં દાઝે છે...’ | ||