ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રઘડો નતોડ: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
{{HeaderNav
{{HeaderNav
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યુધિષ્ઠિર?|યુધિષ્ઠિર?]]
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યુધિષ્ઠિર?|યુધિષ્ઠિર?]]
|next =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ//રજનીગંધા|રજનીગંધા]]
|next =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ//રજનીગંધા|રજનીગંધા]]
}}
}}

Latest revision as of 02:00, 13 August 2025

રઘડો નતોડ

ચુનીલાલ મડિયા

રઘડો નતોડ (ચુનીલાલ મડિયા; ‘ઘૂઘવતાં પૂર’, ૧૯૪૫) સીમાવદર ગામનો રઘડો કાથડભી બાપુને ચોપાટમાં હરાવ્યા પછી માતેલ ખૂંટિયાની જેમ બિનહરીફ ફરતો હતો પરંતુ બાપુનો ભાણેજ આંબલિયાળાથી આવી રઘડાને પરાજિત કરતાં પરાજયડંખથી રઘડો પાગલ બની જાય છે. ચોપાટની રમત નિમિત્તે મનુષ્યની જયપરાજયવૃત્તિનાં થયેલાં આલેખન ધ્યાનાકર્ષક છે.
ચં.