ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રઘડો નતોડ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યુધિષ્ઠિર?|યુધિષ્ઠિર?]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યુધિષ્ઠિર?|યુધિષ્ઠિર?]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રજનીગંધા|રજનીગંધા]] | ||
}} | }} | ||
Latest revision as of 02:00, 13 August 2025
રઘડો નતોડ
ચુનીલાલ મડિયા
રઘડો નતોડ (ચુનીલાલ મડિયા; ‘ઘૂઘવતાં પૂર’, ૧૯૪૫) સીમાવદર ગામનો રઘડો કાથડભી બાપુને ચોપાટમાં હરાવ્યા પછી માતેલ ખૂંટિયાની જેમ બિનહરીફ ફરતો હતો પરંતુ બાપુનો ભાણેજ આંબલિયાળાથી આવી રઘડાને પરાજિત કરતાં પરાજયડંખથી રઘડો પાગલ બની જાય છે. ચોપાટની રમત નિમિત્તે મનુષ્યની જયપરાજયવૃત્તિનાં થયેલાં આલેખન ધ્યાનાકર્ષક છે.
ચં.