રવીન્દ્રપર્વ/૫૯. વિદાય-અભિશાપ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
(દેવગણનો આદેશ લઈને બૃહસ્પતિપુત્ર કચ દૈત્યગુરુ શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા શીખવાના નિમિદૃો જાય છે. ત્યાં સહસ્ર વર્ષો ગાળીને અને નૃત્યગીતવાદ્ય દ્વારા શુક્રદુહિતા દેવયાનીના મનને રંજિત કરીને સિદ્ધકામ થઈ કચ દેવલોકમાં પાછો જવા નીકળે છે. એ વેળાએ દેવયાનીની વિદાય લેવા જાય છે. ત્યારે એ બે વચ્ચે નીચેનો વાર્તાલાપ થાય છે.) | (દેવગણનો આદેશ લઈને બૃહસ્પતિપુત્ર કચ દૈત્યગુરુ શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા શીખવાના નિમિદૃો જાય છે. ત્યાં સહસ્ર વર્ષો ગાળીને અને નૃત્યગીતવાદ્ય દ્વારા શુક્રદુહિતા દેવયાનીના મનને રંજિત કરીને સિદ્ધકામ થઈ કચ દેવલોકમાં પાછો જવા નીકળે છે. એ વેળાએ દેવયાનીની વિદાય લેવા જાય છે. ત્યારે એ બે વચ્ચે નીચેનો વાર્તાલાપ થાય છે.) | ||
કચ{{space}} દે તું આજ્ઞા, દેવયાનિ, દેવલોકે દાસ | કચ{{space}} દે તું આજ્ઞા, દેવયાનિ, દેવલોકે દાસ | ||
:::: કરશે પ્રયાણ. આજે ગુરુગૃહવાસ | |||
થાય છે સમાપ્ત. આશીર્વાદ દે તું મને | થાય છે સમાપ્ત. આશીર્વાદ દે તું મને | ||
જે વિદ્યા શીખ્યો છું અહીં ચિરકાળે તેને | જે વિદ્યા શીખ્યો છું અહીં ચિરકાળે તેને |