સૌરાષ્ટ્રની રસધાર/બાપનું નામ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 103: | Line 103: | ||
“બાપ, બગડ નદીની વેકૂરમાં ધરબીને દાટ્યું છે, એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે.” | “બાપ, બગડ નદીની વેકૂરમાં ધરબીને દાટ્યું છે, એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે.” | ||
“નીકળી ગયું! મારા વા’લા, નીકળી ગયું!” બોલતો ચારણ દોડ્યો; જઈને રાઘવનાં વારણાં લેવા મંડ્યો, અને ફાટતી છાતીએ દુહા બોલ્યો : | “નીકળી ગયું! મારા વા’લા, નીકળી ગયું!” બોલતો ચારણ દોડ્યો; જઈને રાઘવનાં વારણાં લેવા મંડ્યો, અને ફાટતી છાતીએ દુહા બોલ્યો : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''સંચીઅલ ધન સુમા તણું, નાણું નોંધ-પખે,''' | |||
'''ફોળ્યું લે ફાંટે, રામાવાળું રાઘડા!''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
<small>[હે રાઘવ ભમ્મર, કંજૂસ પિતા રામા ભમ્મરનું સંચેલ દ્રવ્ય તે ફાંટે ફાંટે કાઢીને ખરચી નાખ્યું.]</small> | |||
અને — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''તળ ગોમતી તણે, તેં લઈ ચરુ ચડાવિયા,''' | |||
'''(એમાં) ઢાંક્યા ધૂંવાડે, રાજાને તેં રાઘડા!''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“મારા વા’લા! તેં આજ બાપનું નામ ઊંડે દટાણું હતું તે બહાર કાઢી નાખ્યું. અને એમાં અચંબો કેવો? રાઘવ જેવો દીકરો બાપને ચાર જુગ જીવતો ન રાખે તો તો બીજો કોણ રાખશે?” | |||
કહીને ચારણ ઓછો ઓછો થઈ ગયો. મહારાજને આખી વાતને જાણ થઈ. રાઘવ ભમ્મરની પીઠ મહારાજના પંજાની પ્રાછટો ખાઈ ખાઈ ને રાતીચોળ થઈ ગઈ, અને ગોમતીજી નાહવાનું પુણ્ય પોતાના પ્રજાજનને અપાવી મહારાજ બસો ઘોડે પાછા વળ્યા. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |