પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૫: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
<center>પાત્રીસમા અધિવેશનના પ્રમુખ</center><br>
<center>'''પાત્રીસમા અધિવેશનના પ્રમુખ'''</center><br>
<center>શ્રી જયંત પાઠક</center><br>
<center>'''શ્રી જયંત પાઠક'''</center><br>
* જયંત પાઠકનો જન્મ ૧૯૨૦ના ઑક્ટોબરની ૨૦મી તારીખે પંચમહાલ જિલ્લાના રાજગઢ મુકામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ રાજગઢમાં લીધું. માધ્યમિક શિક્ષણ કાલોલમાં લીધું.  
* જયંત પાઠકનો જન્મ ૧૯૨૦ના ઑક્ટોબરની ૨૦મી તારીખે પંચમહાલ જિલ્લાના રાજગઢ મુકામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ રાજગઢમાં લીધું. માધ્યમિક શિક્ષણ કાલોલમાં લીધું.  
૧૯૩૮માં મૅટ્રિક થયા, ૧૯૪૩માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા, ૧૯૪૫માં એમ.એ. થયા અને ૧૯૬૦માં પીએચ.ડી. થયા. ૧૯૪૩-૪૭ના ગાળા દરમિયાન હાલોલમાં શિક્ષક તરીકે કામ કર્યું. પાંચ વર્ષ મુંબઈમાં ‘જન્મભૂમિ’ અને ‘હિંદુસ્તાન’ વગેરે દૈનિકોમાં કામ કર્યું. ૧૯૫૩થી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. થોડો સમય સૂરતની ચુનીલાલ ગાંધી વિદ્યાભવનમાં સંશોધન સંસ્થાના નિયામક તરીકે કાર્ય કર્યું.
૧૯૩૮માં મૅટ્રિક થયા, ૧૯૪૩માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા, ૧૯૪૫માં એમ.એ. થયા અને ૧૯૬૦માં પીએચ.ડી. થયા. ૧૯૪૩-૪૭ના ગાળા દરમિયાન હાલોલમાં શિક્ષક તરીકે કામ કર્યું. પાંચ વર્ષ મુંબઈમાં ‘જન્મભૂમિ’ અને ‘હિંદુસ્તાન’ વગેરે દૈનિકોમાં કામ કર્યું. ૧૯૫૩થી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. થોડો સમય સૂરતની ચુનીલાલ ગાંધી વિદ્યાભવનમાં સંશોધન સંસ્થાના નિયામક તરીકે કાર્ય કર્યું.