વિનોદ જોશીનાં કાવ્યો/સંપાદકીય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) (Replaced content with " {{SetTitle}} {{Heading| કવિ-પરિચય | }} {{Poem2Open}} કવિનું નામ : વિનોદ હરગોવિંદ જોશી જન્મ...") Tag: Replaced |
||
Line 3: | Line 3: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading| કવિ-પરિચય | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિનું નામ : વિનોદ હરગોવિંદ જોશી | |||
જન્મ તારીખ : ૧૩-૦૮-૧૯૫૫ | |||
જન્મસ્થળ : ભોરીંગડા, જિ. અમરેલી | |||
વતન : બોટાદ, જિ.ભાવનગર | |||
અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. | |||
વ્યવસાય : પૂર્વ અધ્યાપક અને અધ્યક્ષ : ગુજરાતી ભાષાસાહિત્યભવન, | |||
:::: ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર | |||
સાહિત્યક્ષેત્રે : | |||
૧. કાવ્યસંગ્રહ : ૧. પરંતુ, ૨. શિખંડી, ૩. તુણ્ડિલતુણ્ડિકા, ૪. ઝાલર વાગે જૂઠડી, ૫. સૈરન્ધ્રી | |||
૨. કાવ્યાસ્વાદ : ૧ કાવ્યપટ, ૨. કાવ્યરટ, ૩. કાવ્યતટ | |||
૩. પત્રકથા : ૧. મોરપિચ્છ | |||
૪. નિબંધો : ૧. વીજળીના ચમકારે | |||
૫. પ્રસંગકથાઓ : ૧. ખોબામાં જીવતર | |||
૬. વિવેચન : ૧. નિભ્રાન્ત, ૨. વિશદ, ૩. સૉનેટ, ૪. અભિપ્રેત, ૫. અમૃત ઘાયલ : વ્યક્તિમત્તા અને વાઙ્મય, ૬. ઉદ્ગ્રીવ, ૭. નિવેશ | |||
૭. સંપાદન : ૧. નીરક્ષીર, ૨. રેડિયોનાટક ૩. સાહિત્યનો આસ્વાદ, ૪. રાસ તરંગિણી, ૫. આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો, ૬. વિજયરાય વૈદ્ય સ્મારકગ્રંથ, ૭. કાવ્યચયન-૨૦૦૬ | |||
સંશોધન : ૧. રેડિયોનાટક - સ્વરૂપ સિદ્ધાંત | |||
મહત્ત્વનાં સન્માન : ૧. સાહિત્ય ગૌરવ પુરસ્કાર : ૨૦૧૫ | |||
::: | ૨. આદ્યકવિ નરસિંહ મહેતા એવૉર્ડ : ૨૦૧૮ | ||
: | સરનામું : ‘પ્રયાગ’, ૩ર, શ્વેતકમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧ | ||
મો. : ૯૮૨૫૯ ૮૯૭૩૭ | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||