કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૪. સુખડ અને બાવળ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. સુખડ અને બાવળ|}} <poem> સુખનાં સુખડ જલે રે મારા મનવા! દુઃખના...")
 
No edit summary
 
Line 8: Line 8:
દુઃખનાં બાવળ બળે —
દુઃખનાં બાવળ બળે —
બળે રે જી… દુઃખનાં બાવળ બળે.
બળે રે જી… દુઃખનાં બાવળ બળે.
સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને
સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને
બાવળના કોયલા પડે —
બાવળના કોયલા પડે —
Line 13: Line 14:
તરસ્યા ટોળે વળે,
તરસ્યા ટોળે વળે,
વળે રે જી... દુઃખનાં બાવળ બળે.
વળે રે જી... દુઃખનાં બાવળ બળે.
કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે :
કોઈ મગન ઉપવાસે :
Line 22: Line 24:
લખ ચકરાવે ચડે…
લખ ચકરાવે ચડે…
ચડે રે જી… તરસ્યા ટોળે વળે.
ચડે રે જી… તરસ્યા ટોળે વળે.
કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા :
કોઈ પરદુઃખે સુખિયા :
Line 31: Line 34:
ભવમાં ભેગો મળે,
ભવમાં ભેગો મળે,
મળે રે જી… લખ ચકરાવે ચડે.
મળે રે જી… લખ ચકરાવે ચડે.
રંગવિલાસી ભોગી દીઠા,
રંગવિલાસી ભોગી દીઠા,
જોગી બ્રહ્મ-વિલાસી :
જોગી બ્રહ્મ-વિલાસી :
Line 41: Line 45:
સળગે કે ઝળહળે,
સળગે કે ઝળહળે,
હળે રે જી… ભવમાં ભેગા મળે.
હળે રે જી… ભવમાં ભેગા મળે.
સુખનાં સુખડ જલે રે
સુખનાં સુખડ જલે રે
મારા મનવા!
મારા મનવા!