ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ બોરીસાગર/પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે?'''}} | {{Center|'''પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે?'''}} | ||
---- | ---- | ||
{{Poem2Open}} | |||
(‘ખુશવંતસિંહ’ — એક દંતકથા જેવું નામ! રૂંવે-રૂંવે જીવતો માણસ કેવો હોય એનું એમનાથી ચડિયાતું દૃષ્ટાંત ભાગ્યે જ જડે! એમની નિખાલસતા અને પારદર્શિતા પણ અજોડ! ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ના એક એવા તંત્રી જેમને કારણે ‘વીકલી’નું સર્ક્યુલેશન વધ્યું હતું. આવાં દૃષ્ટાંતો પણ જૂજ મળવાનાં. સર્જક પણ મોટા ગજાના! સ્વ. ખુશવંતસિંહ એમની મજાકો માટે પણ ખૂબ જાણીતા હતા. એક સંસ્થાએ એમને પ્રામાણિકતા માટેનો ઍવૉર્ડ આપ્યો ત્યારે એમણે એમના પ્રવચન દ્વારા સૌને ચોંકાવી દીધા હતા. આ પ્રસંગને અનુલક્ષીને આ લેખ લખાયો છે.) | (‘ખુશવંતસિંહ’ — એક દંતકથા જેવું નામ! રૂંવે-રૂંવે જીવતો માણસ કેવો હોય એનું એમનાથી ચડિયાતું દૃષ્ટાંત ભાગ્યે જ જડે! એમની નિખાલસતા અને પારદર્શિતા પણ અજોડ! ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ના એક એવા તંત્રી જેમને કારણે ‘વીકલી’નું સર્ક્યુલેશન વધ્યું હતું. આવાં દૃષ્ટાંતો પણ જૂજ મળવાનાં. સર્જક પણ મોટા ગજાના! સ્વ. ખુશવંતસિંહ એમની મજાકો માટે પણ ખૂબ જાણીતા હતા. એક સંસ્થાએ એમને પ્રામાણિકતા માટેનો ઍવૉર્ડ આપ્યો ત્યારે એમણે એમના પ્રવચન દ્વારા સૌને ચોંકાવી દીધા હતા. આ પ્રસંગને અનુલક્ષીને આ લેખ લખાયો છે.) | ||
Line 28: | Line 29: | ||
મારા કહેવાનો સાર એ છે કે ખુશવંતસિંહને પેન ઉઠાવી લેવાની વૃત્તિ થઈ આવે એમાં કશું ખોટું નથી. મને પણ એમ જ થાય છે. આનો અર્થ એવો પણ થાય કે મોટા માણસો માત્ર સરખી રીતે વિચારતા જ નથી, સરખી રીતે વર્તતા પણ હોય છે! | મારા કહેવાનો સાર એ છે કે ખુશવંતસિંહને પેન ઉઠાવી લેવાની વૃત્તિ થઈ આવે એમાં કશું ખોટું નથી. મને પણ એમ જ થાય છે. આનો અર્થ એવો પણ થાય કે મોટા માણસો માત્ર સરખી રીતે વિચારતા જ નથી, સરખી રીતે વર્તતા પણ હોય છે! | ||
{{Poem2Close}} |