સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી સચ્ચિદાનંદ/પ્રજાનું મસ્તિષ્ક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
પ્રજાના મસ્તિષ્કને સદીઓથી ગુમરાહ કરીને દુ:ખી કરી નાખનારા પશુચરવૈયાઓ કદી પણ પોતપોતાના ખીલેથી પ્રજાને છૂટવા દેશે નહિ. સદીઓ જૂનો આ ખીલો એ જ એમનું સર્વસ્વ છે. પ્રજા હંમેશાં આ ખીલે બંધાયેલી રહે એ જ એમની મહત્ત્વાકાંક્ષા છે. પ્રજાને બાંધી રાખવાની તેમની શક્તિ પ્રબળ છે. | પ્રજાના મસ્તિષ્કને સદીઓથી ગુમરાહ કરીને દુ:ખી કરી નાખનારા પશુચરવૈયાઓ કદી પણ પોતપોતાના ખીલેથી પ્રજાને છૂટવા દેશે નહિ. સદીઓ જૂનો આ ખીલો એ જ એમનું સર્વસ્વ છે. પ્રજા હંમેશાં આ ખીલે બંધાયેલી રહે એ જ એમની મહત્ત્વાકાંક્ષા છે. પ્રજાને બાંધી રાખવાની તેમની શક્તિ પ્રબળ છે. | ||
માતાનાં ચરણને વંદન કરનાર સુપુત્રનું કર્તવ્ય થઈ જાય છે કે જો પોતાની માતા રોમેરોમ બીમાર થઈ ગઈ હોય તો, યોગ્ય ડોક્ટરને બોલાવી સાચું નિદાન કરાવે તથા સાચી દવા કરાવે, કડવી ગોળીઓ આપે તથા જરૂર પડે તો ઓપરેશન પણ કરાવે. આ સાચી સમજણભરી માતૃભકિત છે. | માતાનાં ચરણને વંદન કરનાર સુપુત્રનું કર્તવ્ય થઈ જાય છે કે જો પોતાની માતા રોમેરોમ બીમાર થઈ ગઈ હોય તો, યોગ્ય ડોક્ટરને બોલાવી સાચું નિદાન કરાવે તથા સાચી દવા કરાવે, કડવી ગોળીઓ આપે તથા જરૂર પડે તો ઓપરેશન પણ કરાવે. આ સાચી સમજણભરી માતૃભકિત છે. | ||
[‘પરિવર્તનને પંથે’ પુસ્તક: ૧૯૯૦] | {{Right|[‘પરિવર્તનને પંથે’ પુસ્તક: ૧૯૯૦]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |