સ્વરૂપસન્નિધાન/આત્મકથા-સતીશ વ્યાસ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 69: Line 69:
આત્મકથા એક એવો સંવાદ છે જેમાં હું કોઈ પ્રતિભાવની રાહ જોવા થોભતો નથી.
આત્મકથા એક એવો સંવાદ છે જેમાં હું કોઈ પ્રતિભાવની રાહ જોવા થોભતો નથી.
આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુધીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કાલાનુસંધાનમાં વ્યક્તિની ઘડતરકથામાં ઉપયોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી. પાદનોંધ :
આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુધીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કાલાનુસંધાનમાં વ્યક્તિની ઘડતરકથામાં ઉપયોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી. પાદનોંધ :
૧. ‘લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ' (સં. ચેટમેન) પૃ. ૨૮૮
 
૨. ‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી' પૃ. ૧૩૬
<center>= આત્મકથા વિશેની અન્ય સામગ્રી=</center>
૩. જીવનપથ' પૃ. ૪
૪. ઈંગ્લીશ બાયોગ્રાફી પૃ. ૨૦૦
૫. સંસ્મરણો (અનુ. એ. બા. પુરાણી) પૃ. ૨
૬. ‘ધૃતિ’ પૃ. ૨૦
૭. કલેકટેડ એસેઝ-ભા. ૪ પૃ. ૨૯-૩૫
૮. સત્યના પ્રયોગો પૃ. ૪
૯. ધૃતિ પૃ. ૩૨
૧૦. ‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૨૪
૧૧. ઓકેઝનલ એડ્રેસીસ પૃ. ૩૮
૧૨. ‘મારી હકીકત’ પૃ. ૨
૧૩. ‘ગંધાક્ષત’ પૃ. ૧૧
૧૪. ‘લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ’ (સં. ચેટમેન) પૃ. ૨૮૬
૧૫. ‘ઓટોબાયોગ્રાફી’ (નહેરુ) પૃ. ૧૨
૧૬. ‘કલેક્ટેડ એસેઝ' પૃ. ૧૨
૧૭. ‘ધૃતિ' પૃ. ૩૩
૧૮. ‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૫૫
૧૯. એજન પૃ. ૪૪
૨૦. લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ' (સં. ચેટમેન) પૃ. ૨૮૫
ર૧. ‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૩૭
રર. લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ (સં. ચેટમેન) પૃ. ૨૮૮
૨૩. એજન પૃ. ૨૯૫
= આત્મકથા વિશેની અન્ય સામગ્રી =  
(આત્મકથા વિશે સ્ટીફન ઝિ્વગ)
(આત્મકથા વિશે સ્ટીફન ઝિ્વગ)
આત્મકથા એ તો જીવનલીલાનું. નવે રસની છોળોથી છલકાતું મહાકાવ્ય છે. નવલકથાકાર કે કવિ. અસંપ્રજ્ઞાતપણે પણ, આખરે તો આ જ સાહિત્યસ્વરૂપની સાધના કરતા હોય છે; પરંતુ સંપૂર્ણ સિદ્ધિ તો કોઈ વિરલાને જ વરે છે. સાહિત્યનાં સઘળાં સ્વરૂપોની અપેક્ષાએ આ સ્વરૂપમાં આલેખકનું ઉત્તરદાયિત્વ સવિશેષ હોવાને કારણે સાફલ્ય પણ પ્રાંશુલભ્ય જ બની રહે છે. વિશ્વસાહિત્યમાં, આમે ય, આત્મકથાઓ તો થોડી જ લખાઈ છે. ને તેમાંથી પણ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ સ્મરણીય બની રહે તેવી છે. તલાવગાહી માનસવિશ્લેષણનું રૂપ ધારણ કરતી તો, વળી, વિરલતમ છે. સીધાસાદા સાહિત્યનાં અતિપરિચિત સ્તરોને અતિક્રમીને આત્માનાં ગહનતમ ગહ્વરોમાં નિવિષ્ટ સ્વનો સાક્ષાત્કાર કરવો એ સાધારણ વાઙ્મયસેવીને માટે દુષ્કર છે.
આત્મકથા એ તો જીવનલીલાનું. નવે રસની છોળોથી છલકાતું મહાકાવ્ય છે. નવલકથાકાર કે કવિ. અસંપ્રજ્ઞાતપણે પણ, આખરે તો આ જ સાહિત્યસ્વરૂપની સાધના કરતા હોય છે; પરંતુ સંપૂર્ણ સિદ્ધિ તો કોઈ વિરલાને જ વરે છે. સાહિત્યનાં સઘળાં સ્વરૂપોની અપેક્ષાએ આ સ્વરૂપમાં આલેખકનું ઉત્તરદાયિત્વ સવિશેષ હોવાને કારણે સાફલ્ય પણ પ્રાંશુલભ્ય જ બની રહે છે. વિશ્વસાહિત્યમાં, આમે ય, આત્મકથાઓ તો થોડી જ લખાઈ છે. ને તેમાંથી પણ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ સ્મરણીય બની રહે તેવી છે. તલાવગાહી માનસવિશ્લેષણનું રૂપ ધારણ કરતી તો, વળી, વિરલતમ છે. સીધાસાદા સાહિત્યનાં અતિપરિચિત સ્તરોને અતિક્રમીને આત્માનાં ગહનતમ ગહ્વરોમાં નિવિષ્ટ સ્વનો સાક્ષાત્કાર કરવો એ સાધારણ વાઙ્મયસેવીને માટે દુષ્કર છે.