ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નામશેષ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
મારા ઉપર આગળ પહેલાંના કેટલાય માર્ગ ભૂંસાઈ ગયા હશે! કોઈ વાર એ બધા જૂના માર્ગો સજીવન થઈને આળસ મરડીને ફરીથી દોડવા લાગે તો? તો તો મારા ઘરને પણ ચાલી નીકળવાનું મન થાય. ઘર તો એક કૃત્રિમ સ્થગિતતા છે. આકાશની ને મારી વચ્ચે કોઈએ, રખે ને હું ભયભીત થઈ જઉં એવી બીકથી મારી વચ્ચે, ધરી દીધેલી હથેળી છે. | મારા ઉપર આગળ પહેલાંના કેટલાય માર્ગ ભૂંસાઈ ગયા હશે! કોઈ વાર એ બધા જૂના માર્ગો સજીવન થઈને આળસ મરડીને ફરીથી દોડવા લાગે તો? તો તો મારા ઘરને પણ ચાલી નીકળવાનું મન થાય. ઘર તો એક કૃત્રિમ સ્થગિતતા છે. આકાશની ને મારી વચ્ચે કોઈએ, રખે ને હું ભયભીત થઈ જઉં એવી બીકથી મારી વચ્ચે, ધરી દીધેલી હથેળી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ|નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ધૂસરતાવૃત્ત પૃથ્વી|ધૂસરતાવૃત્ત પૃથ્વી]] | |||
}} |