ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/પ્લોટીનસનો સૌંદર્યવિચાર – વિજય શાસ્ત્રી, 1945: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 45. વિજય શાસ્ત્રી | (10.8.1945)}}
{{Heading| 45. વિજય શાસ્ત્રી | (10.8.1945)}}
[[File:45. vijay shastri.jpg|thumb|center|150px]]
[[File:45. vijay shastri.jpg|thumb|center|150px]]
<center>  '''પ્લોટીનસનો સૌન્દર્યવિચાર''' </center>
<center>  '''{{larger|પ્લોટીનસનો સૌન્દર્યવિચાર}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
ગ્રીક તત્ત્વચિન્તકો પ્લેટો અને ઍરિસ્ટોટલના સમય પછી પ્લોટીનસનું નામ મધ્યયુગીન ગ્રીક ચિન્તનધારામાં આગળ પડતું ગણાય છે. તેના તત્ત્વવિચારમાં ફિલસૂફી અને ધર્મસમન્વય થયેલો છે એ કોઈ નવી વાત નથી પણ એણે સંવેદના અને પ્રજ્ઞા જેવા સંપ્રત્યયો પર, કેટલાક મૌલિક વિચારો આપ્યા છે તે મહત્ત્વના છે. તેના મતે જે વસ્તુનું સંવેદન થાય છે તે વસ્તુ હંમેશાં નિમ્ન કક્ષાએ હોય છે. સંવેદના જ્યારે ભૌતિક પદાર્થો વિશેની હોય ત્યારે એ સમજવું જરૂરી બને છે કે ભૌતિક પદાર્થો પરિવર્તનશીલ અને અસ્થાયી હોય છે તેથી તેમનું જ્ઞાન આપણે માટે મહત્ત્વનું નથી. ઇન્દ્રિયો વડે પ્રાપ્ત થતું સાંવેદનિક જ્ઞાન મહત્ત્વનું નથી. પ્લોટીનસ બૌદ્ધિક જ્ઞાન કરતાં પણ સહાનુભૂતિ, રહસ્યાનુભૂતિ અને આનંદના અતિરેકને વધુ મહત્ત્વ આપે છે.
ગ્રીક તત્ત્વચિન્તકો પ્લેટો અને ઍરિસ્ટોટલના સમય પછી પ્લોટીનસનું નામ મધ્યયુગીન ગ્રીક ચિન્તનધારામાં આગળ પડતું ગણાય છે. તેના તત્ત્વવિચારમાં ફિલસૂફી અને ધર્મસમન્વય થયેલો છે એ કોઈ નવી વાત નથી પણ એણે સંવેદના અને પ્રજ્ઞા જેવા સંપ્રત્યયો પર, કેટલાક મૌલિક વિચારો આપ્યા છે તે મહત્ત્વના છે. તેના મતે જે વસ્તુનું સંવેદન થાય છે તે વસ્તુ હંમેશાં નિમ્ન કક્ષાએ હોય છે. સંવેદના જ્યારે ભૌતિક પદાર્થો વિશેની હોય ત્યારે એ સમજવું જરૂરી બને છે કે ભૌતિક પદાર્થો પરિવર્તનશીલ અને અસ્થાયી હોય છે તેથી તેમનું જ્ઞાન આપણે માટે મહત્ત્વનું નથી. ઇન્દ્રિયો વડે પ્રાપ્ત થતું સાંવેદનિક જ્ઞાન મહત્ત્વનું નથી. પ્લોટીનસ બૌદ્ધિક જ્ઞાન કરતાં પણ સહાનુભૂતિ, રહસ્યાનુભૂતિ અને આનંદના અતિરેકને વધુ મહત્ત્વ આપે છે.