નવલરામ પંડ્યા/‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 9: Line 9:
સંપાદન-ભાત(પૅટર્ન)ની એકવાક્યતા માટે સંપાદિત ઈ-ગ્રંથનું પરિરૂપ આ મુજબ    નક્કી કરેલું છે. વ્યાપકપણે એ દરેક સંપાદનને ઘાટ આપશે :
સંપાદન-ભાત(પૅટર્ન)ની એકવાક્યતા માટે સંપાદિત ઈ-ગ્રંથનું પરિરૂપ આ મુજબ    નક્કી કરેલું છે. વ્યાપકપણે એ દરેક સંપાદનને ઘાટ આપશે :
૧. સંપાદકીય નોંધ, ૨. વિવેચકના સર્વ ગ્રંથોનાં નામનિર્દેશોને સમાવતો કર્તા-પરિચય, ૩. વિવેચકનાં કાર્ય-પ્રદાન અંગે સંપાદકનો અભ્યાસલેખ, ૪.મુખ્ય સામગ્રી (ટૅક્સ્ટ). એમાં તે તે વિવેચકનાં વિવેચન-લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ ઉત્તમ ને ખ્યાતનું ચયન. પસંદ કરેલા લેખો સળંગ નહીં, પણ વિભાગવાર રજૂ કરેલા હશે. જેમ કે, (૧)સાહિત્યચર્ચા/તત્ત્વવિચાર/સાહિત્યસ્વરૂપવિચારના લેખો, (૨)ગ્રંથકારોના પ્રદાન વિશેના, ઐતિહાસિક પ્રવાહો(યુગના, સાહિત્યસ્વરૂપ-વિકાસના, વગેરે), (૩) ગ્રંથવિવેચન/ગ્રંથસમીક્ષાના લેખો. આ વ્યાપક વિભાજન છે, વિવેચકના કાર્યમુજબ એમાં, અનિવાર્ય હોય એવાં ઉમેરણ-ફેરફારને અવકાશ રહેશે. દરેક લેખને અંતે એના સ્રોતનો(પ્રકાશનવર્ષ સાથે) નિર્દેશ અવશ્યપણે હશે. ૫. વિવેચકનાં સમીક્ષા-મૂલ્યાંકન અને સર્વાંગી અભ્યાસ (થયો હોય તો, એ) અંગેના સંદર્ભગ્રંથ/લેખોની શાસ્ત્રીય પદ્ધતિની સંદર્ભસૂચિ.
૧. સંપાદકીય નોંધ, ૨. વિવેચકના સર્વ ગ્રંથોનાં નામનિર્દેશોને સમાવતો કર્તા-પરિચય, ૩. વિવેચકનાં કાર્ય-પ્રદાન અંગે સંપાદકનો અભ્યાસલેખ, ૪.મુખ્ય સામગ્રી (ટૅક્સ્ટ). એમાં તે તે વિવેચકનાં વિવેચન-લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ ઉત્તમ ને ખ્યાતનું ચયન. પસંદ કરેલા લેખો સળંગ નહીં, પણ વિભાગવાર રજૂ કરેલા હશે. જેમ કે, (૧)સાહિત્યચર્ચા/તત્ત્વવિચાર/સાહિત્યસ્વરૂપવિચારના લેખો, (૨)ગ્રંથકારોના પ્રદાન વિશેના, ઐતિહાસિક પ્રવાહો(યુગના, સાહિત્યસ્વરૂપ-વિકાસના, વગેરે), (૩) ગ્રંથવિવેચન/ગ્રંથસમીક્ષાના લેખો. આ વ્યાપક વિભાજન છે, વિવેચકના કાર્યમુજબ એમાં, અનિવાર્ય હોય એવાં ઉમેરણ-ફેરફારને અવકાશ રહેશે. દરેક લેખને અંતે એના સ્રોતનો(પ્રકાશનવર્ષ સાથે) નિર્દેશ અવશ્યપણે હશે. ૫. વિવેચકનાં સમીક્ષા-મૂલ્યાંકન અને સર્વાંગી અભ્યાસ (થયો હોય તો, એ) અંગેના સંદર્ભગ્રંથ/લેખોની શાસ્ત્રીય પદ્ધતિની સંદર્ભસૂચિ.
શ્રેણીસંપાદકો આ સંપાદિત ગ્રંથોનું  પરામર્શન કરશે.
શ્રેણીસંપાદકો આ સંપાદિત ગ્રંથોનું  પરામર્શન કરશે.
{{Poem2Close}}
{{Poem2Close}}