કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/કવિ અને કવિતાઃ નિરંજન ભગત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
તા. ૧-૨-૨૦૧૮ના રોજ ભગતસાહેબનું મૃત્યુ થયું, સાથે ભગતસાહેબના મૃત્યુનુંય મૃત્યુ... ભગતસાહેબે એમના છેલ્લા જન્મદિવસે — ૧૮ મે, ૨૦૧૭ — કાવ્ય લખેલું — ‘મૃત્યુને’. જેમાં તેઓ મૃત્યુને સંબોધન કરે છે. એ કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ — | તા. ૧-૨-૨૦૧૮ના રોજ ભગતસાહેબનું મૃત્યુ થયું, સાથે ભગતસાહેબના મૃત્યુનુંય મૃત્યુ... ભગતસાહેબે એમના છેલ્લા જન્મદિવસે — ૧૮ મે, ૨૦૧૭ — કાવ્ય લખેલું — ‘મૃત્યુને’. જેમાં તેઓ મૃત્યુને સંબોધન કરે છે. એ કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ — | ||
‘ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું, | '''‘ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,''' | ||
ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું. | '''ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.''' | ||
ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.’ | '''ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.’''' | ||
મરણોત્તર પ્રકાશિત ‘બૃહદ છંદોલય’ (સંવર્ધિત આવૃત્તિઃ ૨૦૧૮)માં નિરંજન ભગતના ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૪), ‘પ્રવાલદ્વીપ’ (૧૯૪૬-૧૯૫૬), ‘છંદોલય’ (સંકલિત, ૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮), ‘પુનશ્ચ’ (૨૦૦૭), ‘૮૬મે’ (૨૦૧૨) તથા ત્યારબાદ રચાયેલાં અંતિમ કાવ્યોનો સમાવેશ કરાયો છે. | મરણોત્તર પ્રકાશિત ‘બૃહદ છંદોલય’ (સંવર્ધિત આવૃત્તિઃ ૨૦૧૮)માં નિરંજન ભગતના ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૪), ‘પ્રવાલદ્વીપ’ (૧૯૪૬-૧૯૫૬), ‘છંદોલય’ (સંકલિત, ૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮), ‘પુનશ્ચ’ (૨૦૦૭), ‘૮૬મે’ (૨૦૧૨) તથા ત્યારબાદ રચાયેલાં અંતિમ કાવ્યોનો સમાવેશ કરાયો છે. |