સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ઓડકુટુંબ: Difference between revisions

+1
 
No edit summary
Line 5: Line 5:
ગુજરાતના નૂતન યુગના પહેલી હરોલના કળાકારોમાં સોમાલાલે સ્થાન પ્રાપ્ત કર્યું છે. માત્ર મૅટ્રિક્યુલેશન સુધી અભ્યાસ કરી તેમણે કળાના અભ્યાસ પાછળ જ જીવન વહેતું કર્યું, અને મુંબઈ, કલકત્તા અને વડોદરામાં રહી નવી તેમ જ જૂની હિંદી કળાનો પરિચય પામ્યા પછી તેઓ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી-ભવનમાં જોડાયા, અને તે બંધ પડ્યા પછી પણ ભાવનગર-નરેશનો સારો આશ્રય પામ્યા અને તેમના શોખથી પ્રેરાઈ ગુજરાતના પક્ષી-સમુદાયની એક અપૂર્વ ચિત્રમાળા તૈયાર કરી છે. તે કપડવંજના વતની છતાં હાલ તેમણે કાઠિયાવાડને પોતાનું કાયમનું સ્થાન બનાવી દીધું છે. તેથી તેમના હાથે કાઠિયાવાડનું લોકજીવન સવિશેષ પ્રમાણમાં ચિત્રાંકિત થવા લાગ્યું છે. હજુ તો એ જીવનના મધ્યાહ્નકાળમાં છે અને તેમની કળાની વિશેષ પરિપકવતા થતાં ઘણી અમર કલાકૃતિઓ સરજવા ભાગ્યશાળી બનશે.
ગુજરાતના નૂતન યુગના પહેલી હરોલના કળાકારોમાં સોમાલાલે સ્થાન પ્રાપ્ત કર્યું છે. માત્ર મૅટ્રિક્યુલેશન સુધી અભ્યાસ કરી તેમણે કળાના અભ્યાસ પાછળ જ જીવન વહેતું કર્યું, અને મુંબઈ, કલકત્તા અને વડોદરામાં રહી નવી તેમ જ જૂની હિંદી કળાનો પરિચય પામ્યા પછી તેઓ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી-ભવનમાં જોડાયા, અને તે બંધ પડ્યા પછી પણ ભાવનગર-નરેશનો સારો આશ્રય પામ્યા અને તેમના શોખથી પ્રેરાઈ ગુજરાતના પક્ષી-સમુદાયની એક અપૂર્વ ચિત્રમાળા તૈયાર કરી છે. તે કપડવંજના વતની છતાં હાલ તેમણે કાઠિયાવાડને પોતાનું કાયમનું સ્થાન બનાવી દીધું છે. તેથી તેમના હાથે કાઠિયાવાડનું લોકજીવન સવિશેષ પ્રમાણમાં ચિત્રાંકિત થવા લાગ્યું છે. હજુ તો એ જીવનના મધ્યાહ્નકાળમાં છે અને તેમની કળાની વિશેષ પરિપકવતા થતાં ઘણી અમર કલાકૃતિઓ સરજવા ભાગ્યશાળી બનશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''સ્વાધ્યાય'''
{{center|'''સ્વાધ્યાય'''}}
{{Hi|1em|૧. જે પાંચ ચિત્રો અહીં આપવામાં આવ્યાં છે તેમાંનું એક જ તમારે પસંદ કરવાનું હોય તો તમે કયું ચિત્ર પસંદ કરશો તે તેનાં કારણો આપી લખો.}}
{{Hi|1em|૧. જે પાંચ ચિત્રો અહીં આપવામાં આવ્યાં છે તેમાંનું એક જ તમારે પસંદ કરવાનું હોય તો તમે કયું ચિત્ર પસંદ કરશો તે તેનાં કારણો આપી લખો.}}
{{Hi|1em|૨. ચિત્રકળા અને શિલ્પકળા ઉપર એક તુલનાત્મક નોંધ લખો.}}
{{Hi|1em|૨. ચિત્રકળા અને શિલ્પકળા ઉપર એક તુલનાત્મક નોંધ લખો.}}