ચિત્રકૂટના ઘાટ પર/જલસાઘર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|જલસાઘર}} {{Poem2Open}} ૧૯૨૮માં જ્યારે સત્યજિત રાય સાત વર્ષના હતા ત..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 5: | Line 5: | ||
૧૯૨૮માં જ્યારે સત્યજિત રાય સાત વર્ષના હતા ત્યારે પોતાની માતા સાથે શાંતિનિકેતન ગયેલા. શિશુ સત્યજિત પાસે નવી ઓટોગ્રાફ-બુક હતી તે માએ ગુરુદેવ ટાગોરને આપીને કહ્યું કે, મારા દીકરા માટે કંઈક લખી આપો. ટાગોરે કહ્યું કે, આજે નોટ અહીં મૂકી જાઓ, કાલે લઈ જજો. બીજે દિવસે સત્યજિત ગુરુદેવ પાસે નોટ લેવા ગયા. ગુરુદેવે કહ્યું કે, મેં આમાં કંઈક તારા માટે લખ્યું છે તે તને આજે તો નહીં સમજાય, પણ તું મોટો થઈશ પછી સમજાશે. ગુરુદેવે લખ્યું હતું :{{Poem2Close}} | ૧૯૨૮માં જ્યારે સત્યજિત રાય સાત વર્ષના હતા ત્યારે પોતાની માતા સાથે શાંતિનિકેતન ગયેલા. શિશુ સત્યજિત પાસે નવી ઓટોગ્રાફ-બુક હતી તે માએ ગુરુદેવ ટાગોરને આપીને કહ્યું કે, મારા દીકરા માટે કંઈક લખી આપો. ટાગોરે કહ્યું કે, આજે નોટ અહીં મૂકી જાઓ, કાલે લઈ જજો. બીજે દિવસે સત્યજિત ગુરુદેવ પાસે નોટ લેવા ગયા. ગુરુદેવે કહ્યું કે, મેં આમાં કંઈક તારા માટે લખ્યું છે તે તને આજે તો નહીં સમજાય, પણ તું મોટો થઈશ પછી સમજાશે. ગુરુદેવે લખ્યું હતું :{{Poem2Close}} | ||
'''બહુ દિન ધરે બહુ કોશ દૂરે''' | '''બહુ દિન ધરે બહુ કોશ દૂરે''' | ||
'''બહુ વ્યય કરિ બહુ દેશ ઘુરે''' | '''બહુ વ્યય કરિ બહુ દેશ ઘુરે''' | ||
| Line 13: | Line 13: | ||
'''ઘર હતે શુધુ દુઈપા ફેલિયા''' | '''ઘર હતે શુધુ દુઈપા ફેલિયા''' | ||
'''એકટિ ધાનેર શિષેર ઉપરે''' | '''એકટિ ધાનેર શિષેર ઉપરે''' | ||
'''એકટિ શિશિર બિન્દુ.''' | '''એકટિ શિશિર બિન્દુ.''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||