ભાષાવિજ્ઞાન/ઉપસંહાર: Difference between revisions

+1
No edit summary
Line 48: Line 48:
{{gap|6em}}– ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’ , पृ. ११७, १७२, १७७.</ref>  અને વિભકત્યર્થબોધક અનુગો અત્યંત વિપુલ પ્રમાણમાં પ્રયુક્ત થાય છે.<ref>૫૭ ઉ. ત. करि, सिउं (કરણાર્થ); , हृइं, रहइं (સંપ્રદાનાર્થ); माटइं, भणी (કારણાર્થ; ચતુર્થી); हूंतउ, तउ, थउ, थकउ (અપાદાનાર્થ); केरउ, चउ, तणउ, नउ (સંબંધાર્થ); मझारि, माझि, मांहि (અધિકરણાર્થ); ઈ૰.<br>
{{gap|6em}}– ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’ , पृ. ११७, १७२, १७७.</ref>  અને વિભકત્યર્થબોધક અનુગો અત્યંત વિપુલ પ્રમાણમાં પ્રયુક્ત થાય છે.<ref>૫૭ ઉ. ત. करि, सिउं (કરણાર્થ); , हृइं, रहइं (સંપ્રદાનાર્થ); माटइं, भणी (કારણાર્થ; ચતુર્થી); हूंतउ, तउ, थउ, थकउ (અપાદાનાર્થ); केरउ, चउ, तणउ, नउ (સંબંધાર્થ); मझारि, माझि, मांहि (અધિકરણાર્થ); ઈ૰.<br>
{{gap|6em}}–સરખાવો : એલ. પી. તેસ્સિતોરિ, पुरानी राजस्थानी , पृ. ६७.</ref>
{{gap|6em}}–સરખાવો : એલ. પી. તેસ્સિતોરિ, पुरानी राजस्थानी , पृ. ६७.</ref>


અર્વાચીન ગુજરાતી ભાષા—જે સત્તરમા અઢારમા શતકના (પ્રેમાનંદના સમયની આસપાસથી) વર્તમાન સ્વરૂપ તરફ ગતિ કરી રહી છે, અને નર્મદ-દલપત યુગમાં જે લગભગ અર્વાચીન સ્વરૂપને પામી છે, તેના સ્વરૂપમાં કેટલાક ફેરફારો થયા અને ઘણાં નવતર તત્ત્વો ઉમેરાયાં છે એમાં વિદેશી ભાષાની અસર અતિ મહત્ત્વનું બળ છે.૫૮<ref>૫૮ સરખાવો : ``આ પ્રમાણે ક્રિયાપદને છેડે ગૂર્જર ભાષામાં ‘छे' લગાડવાનો ચાલ પડ્યો છે......પરદેશી લોકોના સમાગમથી ગૂર્જર ભાષાની બોલવાની આંચળી અનેક પ્રકારે બદલાઈ ગઈ છે.’’
અર્વાચીન ગુજરાતી ભાષા—જે સત્તરમા અઢારમા શતકના (પ્રેમાનંદના સમયની આસપાસથી) વર્તમાન સ્વરૂપ તરફ ગતિ કરી રહી છે, અને નર્મદ-દલપત યુગમાં જે લગભગ અર્વાચીન સ્વરૂપને પામી છે, તેના સ્વરૂપમાં કેટલાક ફેરફારો થયા અને ઘણાં નવતર તત્ત્વો ઉમેરાયાં છે એમાં વિદેશી ભાષાની અસર અતિ મહત્ત્વનું બળ છે.૫૮<ref>૫૮ સરખાવો : ``આ પ્રમાણે ક્રિયાપદને છેડે ગૂર્જર ભાષામાં ‘छे' લગાડવાનો ચાલ પડ્યો છે......પરદેશી લોકોના સમાગમથી ગૂર્જર ભાષાની બોલવાની આંચળી અનેક પ્રકારે બદલાઈ ગઈ છે.’’
Line 62: Line 61:
કથ્ય ભાષા-સ્વરૂપની પ્રતિષ્ઠા ઉપરાંત ગાંધીજીએ ભાષા ઉપર બે પ્રકારે અસર કરી છે—એમણે તળપદા શબ્દોને ભાષામાં પુનઃસ્થાન આપ્યું, અને કેટલીક નૂતન વ્યાકરણકોટિઓ દાખલ કરી. શુદ્ધ સાદા વર્તમાન કાળનાં રૂપોનો ભૂતકાલીન ચાલુ ક્રિયાના૬૧<ref>૬૧ સરખાવો : `એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે.'<br>
કથ્ય ભાષા-સ્વરૂપની પ્રતિષ્ઠા ઉપરાંત ગાંધીજીએ ભાષા ઉપર બે પ્રકારે અસર કરી છે—એમણે તળપદા શબ્દોને ભાષામાં પુનઃસ્થાન આપ્યું, અને કેટલીક નૂતન વ્યાકરણકોટિઓ દાખલ કરી. શુદ્ધ સાદા વર્તમાન કાળનાં રૂપોનો ભૂતકાલીન ચાલુ ક્રિયાના૬૧<ref>૬૧ સરખાવો : `એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે.'<br>
{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૩૩૭</ref> અર્થમાં, આજ્ઞાર્થ-વિધ્યર્થના અર્થમાં,૬૨<ref>૬૨ સરખાવો : ``આમાંના કોઈ ધંધે સિપાહી હતા એમ વાંચનાર ન માને.’’<br>
{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૩૩૭</ref> અર્થમાં, આજ્ઞાર્થ-વિધ્યર્થના અર્થમાં,૬૨<ref>૬૨ સરખાવો : ``આમાંના કોઈ ધંધે સિપાહી હતા એમ વાંચનાર ન માને.’’<br>
{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૩૩૭</ref> કે ક્વચિત્ શક્યાર્થના અર્થમાં૬૩
{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૩૩૭</ref> કે ક્વચિત્ શક્યાર્થના અર્થમાં૬૩<ref>૬૩ સરખાવો : ``જે બ્રહ્મચર્યનાં આવાં પરિણામો આવી શકે એ બ્રહ્મચર્ય સહેલું ન હોય, તે કેવળ શારીરિક વસ્તુ ન હોય.’’<br>
<ref>૬૩ સરખાવો : ``જે બ્રહ્મચર્યનાં આવાં પરિણામો આવી શકે એ બ્રહ્મચર્ય સહેલું ન હોય, તે કેવળ શારીરિક વસ્તુ ન હોય.’’<br>
{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા' પૃ. ૩૩૬</ref> પ્રયોગ, અને સંયુક્ત ક્રિયાપદોનો—જે વસ્તુતઃ પૂર્ણ ક્રિયાનું દ્યોતન કરે—ચાલુ વર્તમાનના અર્થમાં પ્રયોગ,૬૪<ref>૬૪ સરખાવો : ‘પણ હું બને ત્યાં લગી વખતના અનુક્રમ પ્રમાણે મારા અનુભવો લખી રહ્યો છું.’’—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૨૫</ref> ઈ૰ એમણે ગુજરાતી ભાષામાં દાખલ કરેલી નવીનતર પ્રયોગરચનાઓ છે, જે એમની પ્રતિષ્ઠાના બળથી તેમજ પ્રયોગની સ્વકીય ઋજુતાને કારણે આજે ભાષામાં સર્વસ્વીકૃત બનેલ છે.
{{gap|6em}}—ગાંધીજી, `આત્મકથા' પૃ. ૩૩૬</ref> પ્રયોગ, અને સંયુક્ત ક્રિયાપદોનો—જે વસ્તુતઃ પૂર્ણ ક્રિયાનું દ્યોતન કરે—ચાલુ વર્તમાનના અર્થમાં પ્રયોગ,૬૪<ref>૬૪ સરખાવો : ‘પણ હું બને ત્યાં લગી વખતના અનુક્રમ પ્રમાણે મારા અનુભવો લખી રહ્યો છું.’’—ગાંધીજી, `આત્મકથા', પૃ. ૨૫</ref> ઈ૰ એમણે ગુજરાતી ભાષામાં દાખલ કરેલી નવીનતર પ્રયોગરચનાઓ છે, જે એમની પ્રતિષ્ઠાના બળથી તેમજ પ્રયોગની સ્વકીય ઋજુતાને કારણે આજે ભાષામાં સર્વસ્વીકૃત બનેલ છે.