ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉદાત્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઉદાત્ત''' </span> : ઉદાત્ત ઐશ્વર્ય(સંપત્તિ)નું કે ઉદાત્...")
 
No edit summary
Line 4: Line 4:
<span style="color:#0000ff">'''ઉદાત્ત''' </span> : ઉદાત્ત ઐશ્વર્ય(સંપત્તિ)નું કે ઉદાત્ત પુરુષના ચારિત્ર્યનું જેમાં વર્ણન કરવામાં આવે તેને ઉદાત્ત અલંકાર કહેવામાં આવે છે. જેમકે ‘‘રત્નોની ભીંતોમાં પ્રતિબિંબત થયેલાં સેંકડો પ્રતિબિંબોથી વીંટળાયેલા લંકેશ્વરને હનુમાને બહુ મુશ્કેલીથી બરાબર જાણ્યો.’’
<span style="color:#0000ff">'''ઉદાત્ત''' </span> : ઉદાત્ત ઐશ્વર્ય(સંપત્તિ)નું કે ઉદાત્ત પુરુષના ચારિત્ર્યનું જેમાં વર્ણન કરવામાં આવે તેને ઉદાત્ત અલંકાર કહેવામાં આવે છે. જેમકે ‘‘રત્નોની ભીંતોમાં પ્રતિબિંબત થયેલાં સેંકડો પ્રતિબિંબોથી વીંટળાયેલા લંકેશ્વરને હનુમાને બહુ મુશ્કેલીથી બરાબર જાણ્યો.’’
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
{{HeaderNav2
|previous = ઉત્સૃષ્ટિકાંક
|next = ઉદાત્ત સુખાન્તિકા
}}
<br>
<br>

Revision as of 08:33, 20 November 2021


ઉદાત્ત  : ઉદાત્ત ઐશ્વર્ય(સંપત્તિ)નું કે ઉદાત્ત પુરુષના ચારિત્ર્યનું જેમાં વર્ણન કરવામાં આવે તેને ઉદાત્ત અલંકાર કહેવામાં આવે છે. જેમકે ‘‘રત્નોની ભીંતોમાં પ્રતિબિંબત થયેલાં સેંકડો પ્રતિબિંબોથી વીંટળાયેલા લંકેશ્વરને હનુમાને બહુ મુશ્કેલીથી બરાબર જાણ્યો.’’ જ.દ.