સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સપૂત કોણ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સપૂતતેહકહેવાય, જેસીધેમારગચાલે; સપૂતતેહકહેવાય, અધર્મનેજેટાળે;...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
સપૂતતેહકહેવાય, જેસીધેમારગચાલે;
 
સપૂતતેહકહેવાય, અધર્મનેજેટાળે;
 
સપૂતતેહકહેવાય, જેસ્વજનનેસુખઆપે;
સપૂત તેહ કહેવાય, જે સીધે મારગ ચાલે;
સપૂતતેહકહેવાય, દીનનાંદુ:ખડાંકાપે;
સપૂત તેહ કહેવાય, અધર્મને જે ટાળે;
વળીસપૂતતેનુંનામછે, જેણેપ્રભુનેપ્રીતેઅરચિયા;
સપૂત તેહ કહેવાય, જે સ્વજનને સુખ આપે;
શામળકહેસપૂતનરેદામપરમારથખરચિયા.
સપૂત તેહ કહેવાય, દીનનાં દુ:ખડાં કાપે;
સપૂતતેહકહેવાય, વેપારથીજોડેગર્થ;
વળી સપૂત તેનું નામ છે, જેણે પ્રભુને પ્રીતે અરચિયા;
સપૂતતેહકહેવાય, પુણ્યકરેહરિઅર્થ;
શામળ કહે સપૂત નરે દામ પરમારથ ખરચિયા.
સપૂતતેહકહેવાય, ચોરીચાડીનવકરતો;
સપૂત તેહ કહેવાય, વેપારથી જોડે ગર્થ;
સપૂતતેહકહેવાય, અપયશથીરહેડરતો;
સપૂત તેહ કહેવાય, પુણ્ય કરે હરિ અર્થ;
સપૂતનેસુખછેસ્વર્ગમાં, જોતાંસદ્ગુણઅતિઘણા;
સપૂત તેહ કહેવાય, ચોરીચાડી નવ કરતો;
શામળકહેઆઅવનિમાં, ધન્યઅવતારછેનરતણા.
સપૂત તેહ કહેવાય, અપયશથી રહે ડરતો;
સપૂતને સુખ છે સ્વર્ગમાં, જોતાં સદ્ગુણ અતિ ઘણા;
શામળ કહે આ અવનિમાં, ધન્ય અવતાર છે નર તણા.
</poem>
</poem>

Latest revision as of 09:11, 29 September 2022



સપૂત તેહ કહેવાય, જે સીધે મારગ ચાલે;
સપૂત તેહ કહેવાય, અધર્મને જે ટાળે;
સપૂત તેહ કહેવાય, જે સ્વજનને સુખ આપે;
સપૂત તેહ કહેવાય, દીનનાં દુ:ખડાં કાપે;
વળી સપૂત તેનું નામ છે, જેણે પ્રભુને પ્રીતે અરચિયા;
શામળ કહે સપૂત નરે દામ પરમારથ ખરચિયા.
સપૂત તેહ કહેવાય, વેપારથી જોડે ગર્થ;
સપૂત તેહ કહેવાય, પુણ્ય કરે હરિ અર્થ;
સપૂત તેહ કહેવાય, ચોરીચાડી નવ કરતો;
સપૂત તેહ કહેવાય, અપયશથી રહે ડરતો;
સપૂતને સુખ છે સ્વર્ગમાં, જોતાં સદ્ગુણ અતિ ઘણા;
શામળ કહે આ અવનિમાં, ધન્ય અવતાર છે નર તણા.