ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાલ્ગારીતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાલ્ગારીરીતિ(Salgarism)'''</span> : ઇટાલિયન લેખક એમિલિયો સાલ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાર્વત્રિકતા
|next= સાહચર્ય/અધ્યાસ
}}

Latest revision as of 07:24, 9 December 2021


સાલ્ગારીરીતિ(Salgarism) : ઇટાલિયન લેખક એમિલિયો સાલ્ગારીની પરાક્રમકથાઓમાં પાત્રો જંગલમાં નાસતી વખતે બાઓબાબનાં મૂળિયાં પગમાં ભરાતાં ગબડી પડે ત્યારે કથાકાર બાઓબાબ પર વનસ્પતિ વિશેનો બોધ આપવા ક્રિયા થંભાવી દે છે. નવલકથામાં આ પ્રકારે ક્રિયા થંભાવી વિવરણો આપવાની પદ્ધતિ ર. વ. દેસાઈ અને બીજા નવલકથાકારોમાં જોઈ શકાય છે. ચં.ટો.