સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/મીણબત્તી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકદિવસહજરતઅલીસાહેબરાજ્યનાખજાનાનોહિસાબકરવાગયા. રાતનો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
એકદિવસહજરતઅલીસાહેબરાજ્યનાખજાનાનોહિસાબકરવાગયા. રાતનોસમયહતો. મીણબત્તીસળગાવીહિસાબકરવાબેઠા.
થોડીવારપછીબેસરદારોપોતાનાઅંગતકામમાટેએમનીપાસેઆવ્યા. હજરતસાહેબેઆંખથીઇશારોકરીતેમનેબેસવાકહ્યું.
હિસાબનુંકામપૂરુંથયું. હજરતઅલીએમીણબત્તીબુઝાવીનાખી. પોતાનામેજમાંથીબીજીમીણબત્તીકાઢીનેસળગાવી.
સરદારોનેઆજોઈનેઆશ્ચર્યથયું, કારણકેપેલીમીણબત્તીપૂરીથઈગઈનહતી, જ્યારેઅલીસાહેબેતેનેબુઝાવીનેબીજીસળગાવીહતી. સરદારોએવિનયપૂર્વકએનુંકારણપૂછ્યું.
અલીસાહેબબોલ્યા, “અત્યારસુધીહુંરાજ્યનુંકામકરતોહતો, તેથીરાજ્યનીમીણબત્તીસળગાવીહતી. હવેઆપણુંઅંગતકામછે, તેથીરાજ્યનીમીણબત્તીનોઉપયોગકરુંતોહુંચોરઠરું. માટેઆપણાકામસારુમેંમારીપોતાનીમીણબત્તીસળગાવીછે.”


એક દિવસ હજરત અલી સાહેબ રાજ્યના ખજાનાનો હિસાબ કરવા ગયા. રાતનો સમય હતો. મીણબત્તી સળગાવી હિસાબ કરવા બેઠા.
થોડી વાર પછી બે સરદારો પોતાના અંગત કામ માટે એમની પાસે આવ્યા. હજરત સાહેબે આંખથી ઇશારો કરી તેમને બેસવા કહ્યું.
હિસાબનું કામ પૂરું થયું. હજરત અલીએ મીણબત્તી બુઝાવી નાખી. પોતાના મેજમાંથી બીજી મીણબત્તી કાઢીને સળગાવી.
સરદારોને આ જોઈને આશ્ચર્ય થયું, કારણ કે પેલી મીણબત્તી પૂરી થઈ ગઈ ન હતી, જ્યારે અલી સાહેબે તેને બુઝાવીને બીજી સળગાવી હતી. સરદારોએ વિનયપૂર્વક એનું કારણ પૂછ્યું.
અલી સાહેબ બોલ્યા, “અત્યાર સુધી હું રાજ્યનું કામ કરતો હતો, તેથી રાજ્યની મીણબત્તી સળગાવી હતી. હવે આપણું અંગત કામ છે, તેથી રાજ્યની મીણબત્તીનો ઉપયોગ કરું તો હું ચોર ઠરું. માટે આપણા કામ સારુ મેં મારી પોતાની મીણબત્તી સળગાવી છે.”
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 09:21, 3 October 2022


એક દિવસ હજરત અલી સાહેબ રાજ્યના ખજાનાનો હિસાબ કરવા ગયા. રાતનો સમય હતો. મીણબત્તી સળગાવી હિસાબ કરવા બેઠા. થોડી વાર પછી બે સરદારો પોતાના અંગત કામ માટે એમની પાસે આવ્યા. હજરત સાહેબે આંખથી ઇશારો કરી તેમને બેસવા કહ્યું. હિસાબનું કામ પૂરું થયું. હજરત અલીએ મીણબત્તી બુઝાવી નાખી. પોતાના મેજમાંથી બીજી મીણબત્તી કાઢીને સળગાવી. સરદારોને આ જોઈને આશ્ચર્ય થયું, કારણ કે પેલી મીણબત્તી પૂરી થઈ ગઈ ન હતી, જ્યારે અલી સાહેબે તેને બુઝાવીને બીજી સળગાવી હતી. સરદારોએ વિનયપૂર્વક એનું કારણ પૂછ્યું. અલી સાહેબ બોલ્યા, “અત્યાર સુધી હું રાજ્યનું કામ કરતો હતો, તેથી રાજ્યની મીણબત્તી સળગાવી હતી. હવે આપણું અંગત કામ છે, તેથી રાજ્યની મીણબત્તીનો ઉપયોગ કરું તો હું ચોર ઠરું. માટે આપણા કામ સારુ મેં મારી પોતાની મીણબત્તી સળગાવી છે.”