સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/‘મીરાં, તમે ઘેરે જાવને!’: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘મીરાં, તમે ઘેરે જાવને!’|}} {{Poem2Open}} રોઈદાસ તો કાશીના. મીરાંને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
આ ભજનના ટાઢાબોળ શબ્દોમાં દુલાભાઈ ચારણ પોતાના ગળાના કેવા પ્રાણવંતા સૂરો સીંચે છે! | આ ભજનના ટાઢાબોળ શબ્દોમાં દુલાભાઈ ચારણ પોતાના ગળાના કેવા પ્રાણવંતા સૂરો સીંચે છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = એકરાષ્ટ્રતાના સ્થંભો | |||
|next = પ્રેમભક્તોનું યાત્રાધામ | |||
}} |
Latest revision as of 11:33, 13 July 2022
‘મીરાં, તમે ઘેરે જાવને!’
રોઈદાસ તો કાશીના. મીરાંને એનો ભેટો કાશીધામે થયો હતો. મીરાં એ ચમારની યે ચેલી બની હતી. એનું ભજન છે — મીરાંના નામનું : ચમાર સંત મીરાંનાં મમત્વને ખાળવા કેવા કાલાવાલા કરે છે :
એ જી મારી સેવાના શાળગરામ!
મીરાં, તમે ઘેરે જાવને!
તમે રે રાજાની કુંવરી, ને
અમે છૈયેં જાતના ચમાર :
જાણશે તો મેવાડો કોપશે,
ચિતરોડો ચોંપે દેશે ગાળ —
મીરાં, તમે ઘેરે જાવને!
અને છેલ્લી પંક્તિ!
કાશી રે નગરના ચોકમાં રે
ગરુ મને મળ્યા રોઈદાસ —
મીરાં, તમે ઘેરે જાવને!
આ ભજનના ટાઢાબોળ શબ્દોમાં દુલાભાઈ ચારણ પોતાના ગળાના કેવા પ્રાણવંતા સૂરો સીંચે છે!