ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મહેન્દ્રસિંહ પરમાર/એમ. પી. અજમેરા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Poem2Open}} પોતે બહુ લાયક છે ને નસીબે ખોટી જગ્યાએ ખોસી ઘાલ્યા છે એના અફસો..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''એમ. પી. અજમેરા'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતે બહુ લાયક છે ને નસીબે ખોટી જગ્યાએ ખોસી ઘાલ્યા છે એના અફસોસમાં પછી મરેલાની જેવા ઢસરડા કરી ‘કાઢનારા’ ઘણાં હોય છે. ને નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ. સંસ્કૃત વિશેષ યોગ્યતા) થોડાક એમાં આવે ખરા. મહાશાળામાં અધ્યાપન કરવાના સ્વપ્નાંઓ જોતાં-જોતાં વરસો નીકળી ગયાં ને શાળા નંબર સાતમાં જઈને ઠર્યા નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ. સંસ્કૃત વિશેષ યોગ્યતા). વિશેષ યોગ્યતા મેળવવાનો ફાયદો શો? એવું વિચારવાનું પણ હવે બંધ કર્યું હતું નરેન્દ્રકુમાર અજમેરા ( ) એ…
પોતે બહુ લાયક છે ને નસીબે ખોટી જગ્યાએ ખોસી ઘાલ્યા છે એના અફસોસમાં પછી મરેલાની જેવા ઢસરડા કરી ‘કાઢનારા’ ઘણાં હોય છે. ને નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ. સંસ્કૃત વિશેષ યોગ્યતા) થોડાક એમાં આવે ખરા. મહાશાળામાં અધ્યાપન કરવાના સ્વપ્નાંઓ જોતાં-જોતાં વરસો નીકળી ગયાં ને શાળા નંબર સાતમાં જઈને ઠર્યા નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ. સંસ્કૃત વિશેષ યોગ્યતા). વિશેષ યોગ્યતા મેળવવાનો ફાયદો શો? એવું વિચારવાનું પણ હવે બંધ કર્યું હતું નરેન્દ્રકુમાર અજમેરા ( ) એ…