રંગ છે, બારોટ/4. ચાર સાર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|4. ચાર સાર}}" |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|4. ચાર સાર}} | {{Heading|4. ચાર સાર}} | ||
'''રાજાને''' અને મનસાગરા પ્રધાનને હતી તો આંતરે ગાંઠ્યું. એકબીજા વિના જીવડો જંપી ન શકે. એમાં એક દિ’ રાજા બદલી બેઠો. રાજા, વાજાં ને વાંદરાં, એનું કાંઈ ઠેકાણું નહીં. કોણ જાણે શો વહેમ આવ્યો ને રાજાએ મનસાગરા પ્રધાનનું મોઢું જોવું બંધ કર્યું. અરે રાજા! મારા ડાહ્યા રાજા! | |||
<poem> | |||
જે સું બાંધલ જીવ, તે સું મન તારવીએં નહીં, | |||
મન સુકાય શરીર, તોય બીજાં ન થાયેં બાંદરા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
જેની જોડે જીવ બાંધ્યો હોય તેને ન તરછોડીએ. અરે આવો અણબનાવ જે દિ’ હંસાની ને સાયરની વચ્ચે થયો હતો, તે દિ’ — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
હંસલાં ઊડું ઊડું હુવાં, પાંખું પસાર્યે, | |||
જાણ્યું પાદર ચારો નૈ, કોક નવાં નિહાળ્યે. | |||
</poem> | |||