ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 361: Line 361:
|નરેશઃ
|નરેશઃ
|બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ?
|બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ?
}}
{{ps
|ઉર્સુલાઃ
|કેમ?
}}
{{ps
|નરેશઃ
|લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે?
}}
{{ps
|ઉર્સુલાઃ
|કેમ, લગ્ન ગહન વિષય નથી? એના જેવી પવિત્ર વસ્તુ…
}}
{{ps
|નરેશઃ
|જૂઠું. એ બધાં ધતિંગ છે. લગ્ન સાવ નજીવી ચીજ છે. માણસ એને જેટલી ગંભીરતા આપે છે તેટલો તે નાસીપાસ થાય છે. તમે તો ભાડાના ઘરમાં રહો છો, ખરું ને?
}}
{{ps
|નરેશઃ
|તમારે જોઈએ તે બધી જ સગવડો એમાં છે? એટલે કે તમારે જેવું જોઈએ તેવું આ ઘર છે?
}}
{{ps
|ઉર્સુલાઃ
|ના, પણ ભાડાનાં ઘર તો એવાં ક્યાંથી હોય?
}}
{{ps
|નરેશઃ
|ને રોજ તમે આવો બબડાટ કરો છો ખરાં?
}}
{{ps
|ઉર્સુલાઃ
|ના, પણ એ કંઈ મોટી વાત નથી ને લગ્ન તો…
}}
{{ps
|નરેશઃ
|બરાબર, આપણે લગ્નને મોટો વિષય માની બબડાટ કરવાનો હક્ક મેળવીએ છીએ. ખરી વાત તો એ છે કે મરદ અને સ્ત્રી બેઉ જો લગ્નને સાધારણ વિષય ગણે તો આટલો બબડાટ, આટલી નિરાશા કે આટલાં કલ્પાંત ન રહે. જેમ ભાડાના ઘરથી ચલાવી લઈએ છીએ તેમ લગ્નમાં પણ ચલાવી લઈએ. માત્ર આપણાં પતિપત્નીઓમાં દૃષ્ટિની એટલી વિશાળતા હોવી જોઈએ.
}}
{{ps
|ઉર્સુલાઃ
|તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો?
}}  
}}  
   
   
ઉર્સુલાઃ કેમ?
નરેશઃ લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે?
ઉર્સુલાઃ કેમ, લગ્ન ગહન વિષય નથી? એના જેવી પવિત્ર વસ્તુ…
નરેશઃ જૂઠું. એ બધાં ધતિંગ છે. લગ્ન સાવ નજીવી ચીજ છે. માણસ એને જેટલી ગંભીરતા આપે છે તેટલો તે નાસીપાસ થાય છે. તમે તો ભાડાના ઘરમાં રહો છો, ખરું ને?
ઉર્સુલાઃ હા.
નરેશઃ તમારે જોઈએ તે બધી જ સગવડો એમાં છે? એટલે કે તમારે જેવું જોઈએ તેવું આ ઘર છે?
ઉર્સુલાઃ ના, પણ ભાડાનાં ઘર તો એવાં ક્યાંથી હોય?
નરેશઃ ને રોજ તમે આવો બબડાટ કરો છો ખરાં?
ઉર્સુલાઃ ના, પણ એ કંઈ મોટી વાત નથી ને લગ્ન તો…
નરેશઃ બરાબર, આપણે લગ્નને મોટો વિષય માની બબડાટ કરવાનો હક્ક મેળવીએ છીએ. ખરી વાત તો એ છે કે મરદ અને સ્ત્રી બેઉ જો લગ્નને સાધારણ વિષય ગણે તો આટલો બબડાટ, આટલી નિરાશા કે આટલાં કલ્પાંત ન રહે. જેમ ભાડાના ઘરથી ચલાવી લઈએ છીએ તેમ લગ્નમાં પણ ચલાવી લઈએ. માત્ર આપણાં પતિપત્નીઓમાં દૃષ્ટિની એટલી વિશાળતા હોવી જોઈએ.
ઉર્સુલાઃ તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો?
નરેશઃ અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય.
નરેશઃ અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય.
ઉર્સુલાઃ અરે, વાહરે!
ઉર્સુલાઃ અરે, વાહરે!