કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૬. જલધિમોજ શો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. જલધિમોજ શો|}} <poem> તૂટો, નવ તૂટો, પહાડ; કણ વા ખરો, ના ખરો : નહી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૬. જલધિમોજ શો|}} | {{Heading|૧૬. જલધિમોજ શો|પ્રહ્લાદ પારેખ}} | ||
<poem> | <poem> | ||
Line 18: | Line 18: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૫. અંધ | ||
|next = | |next = ૧૭. ગામની વિદાય | ||
}} | }} |
Latest revision as of 08:58, 24 June 2022
૧૬. જલધિમોજ શો
પ્રહ્લાદ પારેખ
તૂટો, નવ તૂટો, પહાડ; કણ વા ખરો, ના ખરો :
નહીં જલધિમોજ એ કદીય ચિત્ત ચિંતા ધરે.
પ્રફુલ્લ સુખ, – ઉરગીત સહુ અંગથી નાચતાં, –
વહી સતત કાંઠડે ભીષણ પર્વતે આથડે.
હું યે જલધિમોજ શો, ક્યમ કદીય ચિંતા ધરું :
‘તૂટે મનુજદુઃખનો અડગ શે ઊભો પ્હાડ આ ?’
ઉરે હું લઈ ગીત, ને સ્મિત તણી ધરી દીવડી,
યુગોયુગ તણા પહાડ પર જૈ પડું આથડી !
(બારી બહાર, પૃ. ૯૨)