ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિજ્ય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોહનવિજ્ય-૨'''</span> [                ] : જૈન સાધુ. કમલવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ૭ કડીના ‘શાંતિનાથનું સ્તવન’(મુ.) અને ૫ કડીના ‘શ્રેયાંસનાથજ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મોહનવિજ્ય-૧
|next =  
|next = મોહનવિજ્ય-૩
}}
}}

Latest revision as of 05:08, 8 September 2022


મોહનવિજ્ય-૨ [                ] : જૈન સાધુ. કમલવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ૭ કડીના ‘શાંતિનાથનું સ્તવન’(મુ.) અને ૫ કડીના ‘શ્રેયાંસનાથજિન-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. દેસ્તસંગ્રહ.[કા.શા.]