ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમો-૧ હેમદાહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીમો-૧/હેમદાહ'''</span> [ઈ.૧૭૨૪માં હયાત] : દહેગામ પરગણાના મગોડીના નિવાહી. બીહાલા હોલંકી રજપૂત. રામના ભક્ત. ગુરુનું નામ ગોકુળદાહ. ‘પાંડવોનું જુગટું’ તેમણે ઈ.૧૭૨૪ હં./૧...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હીમદાહ-૧_હીમો
|next =  
|next = હીમો-૨
}}
}}

Latest revision as of 11:49, 20 September 2022


હીમો-૧/હેમદાહ [ઈ.૧૭૨૪માં હયાત] : દહેગામ પરગણાના મગોડીના નિવાહી. બીહાલા હોલંકી રજપૂત. રામના ભક્ત. ગુરુનું નામ ગોકુળદાહ. ‘પાંડવોનું જુગટું’ તેમણે ઈ.૧૭૨૪ હં./૧૭૮૦, કારતક હુદ ૧૨ના દિવહે પૂરું કર્યું હતું તેવો ઉલ્લેખ છે. હેમદાહને નામે ‘પાંડવોની ભાંજગડ’(મુ.) કૃતિ મળે છે તે અને ‘પાંડવોનું જુગટું’ એક હોવાની હંભાવના છે. એ હિવાય ‘દ્રૌપદીવહ્ત્રાહરણ’ કૃતિ પણ એમણે રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની હંકલિત યાદી’ ‘પાંડવોનું જુગટું’ અને દ્રૌપદીવહ્ત્રાહરણ’ને જુદી કૃતિ ગણે છે. કૃતિ : ૧. પાંડવોની ભાંજગડ, પ્ર. બાપુભાઈ અમીચંદ; ૨. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૮૭૧-‘હીમા ભગત વિશે’,-(+હં.). હંદર્ભ : ૧. કાશીહુત શેધજી : એકઅધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. પ્રાકકૃતિઓ; ૩.  ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]