આત્માની માતૃભાષા/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’
<b>‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’</b>
</poem>
</poem>
આમ તેઓ આ સૉનેટથી સત્તર વર્ષની વયે કાવ્યદીક્ષા પામ્યા. આ સૉનેટ આબુથી ઊતરતાં અને ઈડર સુધી પગપાળા આવતાં મનમાં આકારિત થયેલું. ડુંગરોમાં તેઓ ખૂબ ભમ્યા છે ને તેમના મનની કોઢમાં કંઈ ને કંઈ સતત ચાલ્યા કર્યું છે.
આમ તેઓ આ સૉનેટથી સત્તર વર્ષની વયે કાવ્યદીક્ષા પામ્યા. આ સૉનેટ આબુથી ઊતરતાં અને ઈડર સુધી પગપાળા આવતાં મનમાં આકારિત થયેલું. ડુંગરોમાં તેઓ ખૂબ ભમ્યા છે ને તેમના મનની કોઢમાં કંઈ ને કંઈ સતત ચાલ્યા કર્યું છે.
Line 18: Line 18:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી !
<b>‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી !
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’
*
*
Line 25: Line 25:
*
*
‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !’
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !’</b>
{{Right|(‘સમગ્ર કવિતા’, પૃ. ૧૯, ૨૦)}}
{{Right|(‘સમગ્ર કવિતા’, પૃ. ૧૯, ૨૦)}}
</poem>
</poem>
1,026

edits