1,026
edits
(Created page with "{{SetTitle}} {{Heading| 9. રામપ્રસાદ બક્ષી | (27.6.1894 –22.3.1989)}} <center> '''કાવ્યકલા: શબ્દ અને અર્થ કવિતાની યાત્રા''' </center> {{Poem2Open}} કવિતાની ભાવના, પ્રક્રિયા અને નિર્મિતિ મૂર્ત જગતની અનુભૂતિમાંના અમૂર્ત તત્ત્વની અભિવ્...") |
No edit summary |
||
Line 46: | Line 46: | ||
કવિતા આજે બહુધા પ્રાસંગિક, વૈયક્તિક, લૌકિક, અભવ્ય ભાવોની અભિવ્યક્તિમાં રાચી રહી છે, કારણ કે આજના કવિને માનવની મહત્તામાં અને ભવ્યતામાં શ્રદ્ધા રહી નથી, એની દૃષ્ટિ માનવની નિર્બળ, યંત્રકદર્થિત-યંત્રપરાહત, હતાશ મનોદશાથી અધિકતર કંઈ જોઈ શકતી નથી. જીવનની સમસ્યાઓથી હારેલી કવિકલ્પના એ સમસ્યાઓથી પર રહી શકતા ઉદાત્ત માનવજીવનનું દર્શન કરી શકતી નથી. જે કવિ પોતાનાં ચંચલ સંવેદનોના કવનમાં નિમગ્ન રહે, એ પરમ-અર્થમાં ક્રાન્તદૃષ્ટા બની શકતો નથી, ક્ષુદ્ર માનવોએ ઉપજાવેલી માનવજીવનની વિષમતામાં વ્યગ્ર બનેલો કવિ પ્રકૃતિની, વિશ્વની અને એમાં વસતા માનવના જીવનની ભવ્યતાથી વિમુખ બને છે. | કવિતા આજે બહુધા પ્રાસંગિક, વૈયક્તિક, લૌકિક, અભવ્ય ભાવોની અભિવ્યક્તિમાં રાચી રહી છે, કારણ કે આજના કવિને માનવની મહત્તામાં અને ભવ્યતામાં શ્રદ્ધા રહી નથી, એની દૃષ્ટિ માનવની નિર્બળ, યંત્રકદર્થિત-યંત્રપરાહત, હતાશ મનોદશાથી અધિકતર કંઈ જોઈ શકતી નથી. જીવનની સમસ્યાઓથી હારેલી કવિકલ્પના એ સમસ્યાઓથી પર રહી શકતા ઉદાત્ત માનવજીવનનું દર્શન કરી શકતી નથી. જે કવિ પોતાનાં ચંચલ સંવેદનોના કવનમાં નિમગ્ન રહે, એ પરમ-અર્થમાં ક્રાન્તદૃષ્ટા બની શકતો નથી, ક્ષુદ્ર માનવોએ ઉપજાવેલી માનવજીવનની વિષમતામાં વ્યગ્ર બનેલો કવિ પ્રકૃતિની, વિશ્વની અને એમાં વસતા માનવના જીવનની ભવ્યતાથી વિમુખ બને છે. | ||
પણ માનવની આ કવિતાયાત્રા આટલેથી અટકી રહેશે એમ માનવું યોગ્ય નથી. માનવની ભવ્યતાભિમુખી, અધ્યાત્મ-પ્રવણ પ્રગતિ આજને ક્રમે થંભી રહેશે એમ માનવું એ માનવમાં અશ્રદ્ધા રાખવા જેવું છે. | પણ માનવની આ કવિતાયાત્રા આટલેથી અટકી રહેશે એમ માનવું યોગ્ય નથી. માનવની ભવ્યતાભિમુખી, અધ્યાત્મ-પ્રવણ પ્રગતિ આજને ક્રમે થંભી રહેશે એમ માનવું એ માનવમાં અશ્રદ્ધા રાખવા જેવું છે. | ||
કવિ જોવા ધારે તો કવિતાયાત્રા જ્યાં પહોંચી છે ત્યાં રહ્યો રહ્યો. પણ, માનવજીવનના વિશ્વવ્યાપી વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝળકી રહેલી તેજસ્વિતા, | કવિ જોવા ધારે તો કવિતાયાત્રા જ્યાં પહોંચી છે ત્યાં રહ્યો રહ્યો. પણ, માનવજીવનના વિશ્વવ્યાપી વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝળકી રહેલી તેજસ્વિતા, ક્યાંક ક્યાંક પ્રકટતી ભવ્યતા જોઈ શકે, અને એ યાત્રામાં ઊર્ધ્વતર પ્રગતિ કરે તો માનવજીવનની અને વિશ્વની ઉદાત્ત ભવ્ય કવિતા જોઈ શકે, શબ્દ વ્યકત કરી શકે. | ||
{{Right|[‘વાઙ્મયવિમર્શ’, 1963]}}<br> | {{Right|[‘વાઙ્મયવિમર્શ’, 1963]}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits