કાવ્યચર્ચા/પરિશિષ્ટ - રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
પણ જમાને જમાને કળાના સર્જન અને રસાનુભવના હિતમાં આ પ્રશ્નોને ઊભા કરતાં રહેવું જોઈએ. આવી બૌદ્ધિક સજાગતા કળાના સર્જન અને એના રસાનુભવને આવશ્યક છે. પૂર્વસૂરિઓના મતને આપ્તવાક્ય ગણી પ્રમાણભૂત લેખવાનું ને એ રીતે આવી ફેરતપાસને નિરર્થક પુનરાવૃત્તિ ગણવાનું વલણ આવકારવા જેવું નથી. પૂર્વસૂરિઓના મતોનું શોધન થતું રહે તે જરૂરી છે. સર્જનની નવી નવી ભંગીઓ પ્રકટતી રહે છે, એની અનન્તવિધ શક્યતા છે. પૂર્વગ્રહો ને એવાં અન્ય વિઘ્નોથી આક્રાન્ત ભાવકની રુચિને આવી મીમાંસા જ પરિષ્કૃત કરી શકે. આપણે આ પૈકીની કેટલીક પાયાની સમસ્યાના સ્વરૂપને તપાસીશું.
પણ જમાને જમાને કળાના સર્જન અને રસાનુભવના હિતમાં આ પ્રશ્નોને ઊભા કરતાં રહેવું જોઈએ. આવી બૌદ્ધિક સજાગતા કળાના સર્જન અને એના રસાનુભવને આવશ્યક છે. પૂર્વસૂરિઓના મતને આપ્તવાક્ય ગણી પ્રમાણભૂત લેખવાનું ને એ રીતે આવી ફેરતપાસને નિરર્થક પુનરાવૃત્તિ ગણવાનું વલણ આવકારવા જેવું નથી. પૂર્વસૂરિઓના મતોનું શોધન થતું રહે તે જરૂરી છે. સર્જનની નવી નવી ભંગીઓ પ્રકટતી રહે છે, એની અનન્તવિધ શક્યતા છે. પૂર્વગ્રહો ને એવાં અન્ય વિઘ્નોથી આક્રાન્ત ભાવકની રુચિને આવી મીમાંસા જ પરિષ્કૃત કરી શકે. આપણે આ પૈકીની કેટલીક પાયાની સમસ્યાના સ્વરૂપને તપાસીશું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કાવ્યચર્ચા/અશી તુઝી કલ્પના હોતી|અશી તુઝી કલ્પના હોતી!]]
}}
18,450

edits