અવલોકન-વિશ્વ/ભારતીય અંગ્રેજી ફિલ્મવિચાર – અમૃત ગંગર: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
{{reflist}} | {{reflist}} | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[અવલોકન-વિશ્વ/અંગ્રેજી ભાષાવિચાર – હર્ષવદન ત્રિવેદી|અંગ્રેજી ભાષાવિચાર – હર્ષવદન ત્રિવેદી | |previous = [[અવલોકન-વિશ્વ/અંગ્રેજી ભાષાવિચાર – હર્ષવદન ત્રિવેદી|અંગ્રેજી ભાષાવિચાર – હર્ષવદન ત્રિવેદી]] | ||
|next = | |next = [[અવલોકન-વિશ્વ/અમેરિકન ફિલ્મવિચાર – અમૃત ગંગર|અમેરિકન ફિલ્મવિચાર – અમૃત ગંગર]] | ||
}} | }} | ||
Latest revision as of 02:47, 18 October 2023
આ પુસ્તકની પ્રસ્તાવનામાં જાણીતી ફિલ્મ દિગ્દર્શક અને પૂણે-સ્થિત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ઇન્ડિયા (હવે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)માં ઋત્વિક ઘટકના વિદ્યાર્થી રહી ચૂકેલા શ્રી અડૂર ગોપાલકૃષ્ણન ઘટકની પટકથા આધારિત બિમલ રોય દિગ્દશિર્ત હિન્દી ફિલ્મ મધુમતી વિશે રસપ્રદ ઉલ્લેખ કરે છે. વિદિત છે તેમ ટૂંક સમય માટે ઘટક એફટીઆઈઆઈમાં અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ એમણે મુંબઈમાં પણ કામ કર્યું હતું. ડો. હલદરનું પુસ્તક તેના રાજકીય અભિગમને લીધે જુદું તરી આવે છે. ઋત્વિક ઘટકને તેઓ માર્ક્સવાદી કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક તરીકે જુએ છે અને એ રીતે સંદર્ભીને તેમના ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન વ.ના સંબંધોની આગવી રીતે વાત કરે છે. ઋત્વિક ઘટક અને ભારતની ડાબેરી સાંસ્કૃતિક ચળવળના અભ્યાસીઓ માટે ડો. હલદરનું પુસ્તક વિશેષ રીતે ઉપયોગી થઈ શકે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.