નવલકથાપરિચયકોશ/વાંસનો અંકુર: Difference between revisions

+1
 
No edit summary
Line 33: Line 33:
વિવિધ વિચારસરણી ધરાવતી વ્યક્તિ વચ્ચે મોટો થતો કેશવ એક એવો વાંસનો અંકુર સાબિત થાય છે જે તીક્ષ્ણ અણીથી ધરતી ફાડી પોતાની જગ્યા આપમેળે બનાવે છે. નાનાજીની સમૃદ્ધિમાં ખોવાઈ ન જતા કે ‘હા જી હા’ ન કરતા પોતાનું બળ અને પોતીકી ઇચ્છાઓને જાતે જ ચકાસે છે. આ એક સાઇઠ, સિતેરના દાયકાનું સમાજ જીવન છે, જે અનેક રીતિરિવાજ અને મર્યાદા સાથે જોડાયેલું છે. એવા સમયમાં લેખિકા એવી સ્વમાની સ્ત્રીનું સર્જન કરે છે જે પિતાની વિરુદ્ધ લડત આપે છે. વડીલોનાં વેણ ઉથાપિ જ ન શકાય એવા સમયમાં કેશવ જેવો તરુણ બધી તાકાત ભેગી કરી કહે છે ‘મને ભણવાની ઇચ્છા નથી.’  
વિવિધ વિચારસરણી ધરાવતી વ્યક્તિ વચ્ચે મોટો થતો કેશવ એક એવો વાંસનો અંકુર સાબિત થાય છે જે તીક્ષ્ણ અણીથી ધરતી ફાડી પોતાની જગ્યા આપમેળે બનાવે છે. નાનાજીની સમૃદ્ધિમાં ખોવાઈ ન જતા કે ‘હા જી હા’ ન કરતા પોતાનું બળ અને પોતીકી ઇચ્છાઓને જાતે જ ચકાસે છે. આ એક સાઇઠ, સિતેરના દાયકાનું સમાજ જીવન છે, જે અનેક રીતિરિવાજ અને મર્યાદા સાથે જોડાયેલું છે. એવા સમયમાં લેખિકા એવી સ્વમાની સ્ત્રીનું સર્જન કરે છે જે પિતાની વિરુદ્ધ લડત આપે છે. વડીલોનાં વેણ ઉથાપિ જ ન શકાય એવા સમયમાં કેશવ જેવો તરુણ બધી તાકાત ભેગી કરી કહે છે ‘મને ભણવાની ઇચ્છા નથી.’  
અન્ય સંબંધોનું પણ ભાવવાહી નિરૂપણ છે. જેમ કે બહેનના મૃત્યુ પછી જવાબદારી સમજી કાળજીથી મોટો કરતી બન્ને માસી. તેમજ ભાઈ વિધુર થયા પછી તકેદારી રાખતી કેશવની ફોઈ અનસૂયા. લેખિકાએ પૂરા સંયમ સાથે ભારતીય પારિવારિક જિંંદગીને લાઘવ શૈલીમાં મૂક્યું છે.  
અન્ય સંબંધોનું પણ ભાવવાહી નિરૂપણ છે. જેમ કે બહેનના મૃત્યુ પછી જવાબદારી સમજી કાળજીથી મોટો કરતી બન્ને માસી. તેમજ ભાઈ વિધુર થયા પછી તકેદારી રાખતી કેશવની ફોઈ અનસૂયા. લેખિકાએ પૂરા સંયમ સાથે ભારતીય પારિવારિક જિંંદગીને લાઘવ શૈલીમાં મૂક્યું છે.  
‘ગુજરાતી કથાવિશ્વઃ લઘુનવલ’( સંપાદક : બાબુ દાવલપુરા-નરેશ વેદ) વિવેચન પુસ્તક અંતર્ગત બાબુ દાવલપુરાની ‘વાંસનો અંકુર’ પુસ્તકની સમીક્ષા અને લઘુનવલના સાહિત્ય સ્વરૂપ વિશેની નોંધ વિસ્તારથી વાંચવા મળે છે. આમ ‘વાંસનો અંકુર’ ઓછાં પાનાંની, માર્મિક સંવાદો સાથે લખાયેલી, જુસ્સાભર્યા તરુણનું મનોવાસ્તવ દર્શાવતી લઘુનવલ છે.
‘ગુજરાતી કથાવિશ્વઃ લઘુનવલ’( સંપાદક : બાબુ દાવલપુરા-નરેશ વેદ) વિવેચન પુસ્તક અંતર્ગત બાબુ દાવલપુરાની ‘વાંસનો અંકુર’ પુસ્તકની સમીક્ષા અને લઘુનવલના સાહિત્ય સ્વરૂપ વિશેની નોંધ વિસ્તારથી વાંચવા મળે છે. આમ ‘વાંસનો અંકુર’ ઓછાં પાનાંની, માર્મિક સંવાદો સાથે લખાયેલી, જુસ્સાભર્યા તરુણનું મનોવાસ્તવ દર્શાવતી લઘુનવલ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>