ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકારાદિ અને વ્યંગ્યાર્થ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 6: Line 6:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = તાત્પર્યવૃત્તિ અને વ્યંગ્યાર્થ
|previous = અનુમાન અને વ્યંગ્યાર્થ
|next = અલંકારાદિ અને વ્યંગ્યાર્થ
|next = રસ
}}
}}

Latest revision as of 13:57, 26 August 2024

૫. અલંકારાદિ અને વ્યંગ્યાર્થ :

કેટલાક લોકો કહે છે કે કાવ્યને જે કાંઈ શોભાવતું હોય તેને ગમે તે નામ આપો, પણ તે ગુણ કે અલંકારમાં આવી જ જવાનું. સમાસોક્તિ, પ્રેયસ્, રસવત્ જેવા અલંકારો વસ્તુધ્વનિ કે રસધ્વનિ પર આધારિત છે જ; પણ વ્યંગ્યાર્થનું ક્ષેત્ર એટલું બધું વ્યાપક છે કે અલંકારરૂપે એનું વર્ગીકરણ કરવું અસંભવિત છે. ગુણ, રીતિ એટલે તો કાવ્યદેહનું સૌન્દર્ય, જ્યારે ધ્વનિ તો કાવ્યનો આત્મા છે. એ બંનેને ભેળવી દઈ શકાય. નહિ. આથી જ તો આનંદવર્ધન રમણીના અવયવસૌન્દર્યથી અતિરિક્ત એવા લાવણ્ય સાથે કાવ્યધ્વનિને સરખાવે છે ને?