કવિલોકમાં/આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતા | }} {{Poem2Open}} આમ જોઈએ તો આ વિષય ઘણો વ્યાપક છે. એટલે જ તો ચિનુભાઈ મોદી કલાપીની કાવ્યવિભાવનાની વાત અહીં કરી શક્યા. પણ આપણને સાહિત્યના રસિકો તર...")
 
No edit summary
Line 34: Line 34:
નિર્વેદની લાગણી તે આધુનિક ભાવબોધ. સંશોધકની અદાથી કલાપીની કવિતામાં ફરી વળીએ તો આ ભાવબોધને વ્યક્ત કરતી પંક્તિઓ
નિર્વેદની લાગણી તે આધુનિક ભાવબોધ. સંશોધકની અદાથી કલાપીની કવિતામાં ફરી વળીએ તો આ ભાવબોધને વ્યક્ત કરતી પંક્તિઓ
આપણને જરૂર મળી આવે છે. થોડી પંક્તિઓ આપણે જોઈએ :
આપણને જરૂર મળી આવે છે. થોડી પંક્તિઓ આપણે જોઈએ :
<poem>
* વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી,
* વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી,
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી,
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી,
Line 42: Line 43:
* નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં.
* નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં.
* હમોનેયે જગત ખારંુ થઈ ચૂક્યું! થઈ ચૂક્યું!
* હમોનેયે જગત ખારંુ થઈ ચૂક્યું! થઈ ચૂક્યું!
</poem>
જોઈ શકાશે કે આ પંક્તિઓ વિશ્વથી અમેળ અને અલગતાનો, એકલતાનો, કટુતાનો ભાવ વ્યક્ત કરે છે.
જોઈ શકાશે કે આ પંક્તિઓ વિશ્વથી અમેળ અને અલગતાનો, એકલતાનો, કટુતાનો ભાવ વ્યક્ત કરે છે.
બીજી થોડીક પંક્તિઓ :
બીજી થોડીક પંક્તિઓ :
<poem>
* હિનાના રંગથી પ્હાની સનમની રંગતો'તો હું,
* હિનાના રંગથી પ્હાની સનમની રંગતો'તો હું,
ઝૂકીને બાલમાં તેના ગુલોને ગૂંથતો'તો હું,
ઝૂકીને બાલમાં તેના ગુલોને ગૂંથતો'તો હું,
Line 52: Line 55:
* પાણી બની ઢોળાઉં છંુ હું દમબદમ ગમન ે કૂવ,ે
* પાણી બની ઢોળાઉં છંુ હું દમબદમ ગમન ે કૂવ,ે
અંધાર છે, લાચાર છંુ ...
અંધાર છે, લાચાર છંુ ...
</poem>
અહીં વિનાશત્વની, હ્રા સની, નિરાલંબતાની, લાચારીની, ઊંડી ગમગીનીની લાગણી વ્યક્ત થયેલી જણાશે.
અહીં વિનાશત્વની, હ્રા સની, નિરાલંબતાની, લાચારીની, ઊંડી ગમગીનીની લાગણી વ્યક્ત થયેલી જણાશે.
હવે જુઓ સંબંધોની અશક્યતા. સૌંદર્ય અને પ્રેમના મિથ્યાત્વ અને દર્દીના સત્યત્વને વાચા આપતી પંક્તિઓ :
હવે જુઓ સંબંધોની અશક્યતા. સૌંદર્ય અને પ્રેમના મિથ્યાત્વ અને દર્દીના સત્યત્વને વાચા આપતી પંક્તિઓ :
<poem>
* ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના, અને,
* ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના, અને,
ઉર ઠલવવા ખાલી શોધ્યાં, ઝરા, તરુઓ વને,
ઉર ઠલવવા ખાલી શોધ્યાં, ઝરા, તરુઓ વને,
Line 64: Line 69:
સાચો એક આ નિઃશ્વાસ,
સાચો એક આ નિઃશ્વાસ,
એ છે હજુ મારી પાસ!
એ છે હજુ મારી પાસ!
</poem>
છેલ્લે અનુભવોની અસંગતતા અને નિરર્થતાને વ્યક્ત કરતી એક પંક્તિ :
છેલ્લે અનુભવોની અસંગતતા અને નિરર્થતાને વ્યક્ત કરતી એક પંક્તિ :
ક્યાંય ન શું અનુભવો મુજ સંકળાશે?
<poem>ક્યાંય ન શું અનુભવો મુજ સંકળાશે?</poem>
પણ આ બધું છતાં કલાપીને હું 'આધુનિક' કવિ કહેતો નથી. કહેવા માગતો નથી. જૂના કવિમાંથી પણ નવા યુગના ભાવબોધનાં
પણ આ બધું છતાં કલાપીને હું 'આધુનિક' કવિ કહેતો નથી. કહેવા માગતો નથી. જૂના કવિમાંથી પણ નવા યુગના ભાવબોધનાં
તત્ત્વો કેવાં શોધી શકાય છે તેનો આ નમૂનો છે. કલાપીના જીવનસંઘર્ષે એમની પાસે અવારનવાર આવા ઉદ્ગારો કરાવ્યા હોવા છતાં, આપણે
તત્ત્વો કેવાં શોધી શકાય છે તેનો આ નમૂનો છે. કલાપીના જીવનસંઘર્ષે એમની પાસે અવારનવાર આવા ઉદ્ગારો કરાવ્યા હોવા છતાં, આપણે
Line 76: Line 82:
કલાપીની કવિતામાં 'સ્વપ્ન'નું કલ્પન વારેવારે આવે છે? સ્વપ્ન મિથ્યાત્વને સૂચવે તેમ આશા-આકાંક્ષાની મોહક સૃષ્ટિને પણ દર્શાવે.
કલાપીની કવિતામાં 'સ્વપ્ન'નું કલ્પન વારેવારે આવે છે? સ્વપ્ન મિથ્યાત્વને સૂચવે તેમ આશા-આકાંક્ષાની મોહક સૃષ્ટિને પણ દર્શાવે.
ક્યારેક કલાપી સ્વપ્નનીચે પોકળતા અને તેથી જ્ઞાનને સ્થાને શંકાનો તીવ્ર ભાવ અનુભવ છે :
ક્યારેક કલાપી સ્વપ્નનીચે પોકળતા અને તેથી જ્ઞાનને સ્થાને શંકાનો તીવ્ર ભાવ અનુભવ છે :
<poem>
હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં ,
હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં ,
શંકા પરંતુ મુજને મુજ સ્વપ્નમાં કૈ.
શંકા પરંતુ મુજને મુજ સ્વપ્નમાં કૈ.
જીવી શકંુ ન સુખથી, મરીયે શકંુ ના,
જીવી શકંુ ન સુખથી, મરીયે શકંુ ના,
જાણી શકંુ ન જગ છે અથવા નહીં આ.
જાણી શકંુ ન જગ છે અથવા નહીં આ.
</poem>
પણ સામાન્ય રીતે સ્વપ્નમાં મિથ્યાત્વ અને ક્ષણિકતાની સાથે સાથે મીઠાશ અને ઉપભોગ્યતા કલાપી જુએ છે :
પણ સામાન્ય રીતે સ્વપ્નમાં મિથ્યાત્વ અને ક્ષણિકતાની સાથે સાથે મીઠાશ અને ઉપભોગ્યતા કલાપી જુએ છે :
<poem>
* આ તો સ્વપ્ન ટંૂકંુ છે, હું ગજીંૂ લઉં , ત ંુ ખીલી લ!ે
* આ તો સ્વપ્ન ટંૂકંુ છે, હું ગજીંૂ લઉં , ત ંુ ખીલી લ!ે
થશે પલમા ં અરે! હા! શંુ? હું તારો છંુ , ત ંુ મારંુ થા.
થશે પલમા ં અરે! હા! શંુ? હું તારો છંુ , ત ંુ મારંુ થા.
* મીઠંુ કિંત ુ ક્ષણિક જ નકી સ્વપ્ન સયોં ગ તો છે.
* મીઠંુ કિંત ુ ક્ષણિક જ નકી સ્વપ્ન સયોં ગ તો છે.
* ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની.
* ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની.
</poem>
કલાપીએ પોતાને માટે એક વખત કહેલ ંુ : “હું ગમ ે તેવા ં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નો નો આદમી છંુ .” આપણ ે આ ઉક્તિને જરા ફે રવીને
કલાપીએ પોતાને માટે એક વખત કહેલ ંુ : “હું ગમ ે તેવા ં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નો નો આદમી છંુ .” આપણ ે આ ઉક્તિને જરા ફે રવીને
કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નો ના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નો યે રહ્યાં નથી.
કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નો ના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નો યે રહ્યાં નથી.
19,010

edits