પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઍરિસ્ટૉટલના વિચારો – આજના સંદર્ભમાં: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading| ઍરિસ્ટૉટલના વિચારો – આજના સંદર્ભમાં | }} {{Poem2Open}} ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણાના મુખ્ય મુદ્દાઓ આપણે તપાસી ગયા. કાવ્યવિચારણાને એ કેવો નવો વળાંક આપે છે અને કાવ્યનાં મૂળભૂત તત્ત્વ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 15: Line 15:
ઍરિસ્ટૉટલની વિચારણામાં આવશ્યક અને આકસ્મિક અંશો કેવા ગૂંથાતા ગયા છે! છતાં એમનાં મૂળભૂત વિચારબિંદુઓ આજે પણ કેવાં આધારરૂપ અને માર્ગદર્શક બની શકે છે! આમાં જ ઍરિસ્ટૉટલની સ્થાયી મૂલ્યવત્તા રહેલી છે. યુરોપની સાહિત્યવિચારણાએ તો ઍરિસ્ટૉટલનું અવલંબન લઈને જ આગળ ગતિ કરી છે. ઍરિસ્ટૉટલે કાવ્યતત્ત્વને બીજાં તત્ત્વોથી અલગ કરી જોવાનો પ્રથમ વાર પ્રયાસ કર્યો, એથી એ સ્વચ્છ જોઈ શક્યા અને એને હાથે કવિતાની પ્રાણપ્રતિષ્ઠા થઈ.  
ઍરિસ્ટૉટલની વિચારણામાં આવશ્યક અને આકસ્મિક અંશો કેવા ગૂંથાતા ગયા છે! છતાં એમનાં મૂળભૂત વિચારબિંદુઓ આજે પણ કેવાં આધારરૂપ અને માર્ગદર્શક બની શકે છે! આમાં જ ઍરિસ્ટૉટલની સ્થાયી મૂલ્યવત્તા રહેલી છે. યુરોપની સાહિત્યવિચારણાએ તો ઍરિસ્ટૉટલનું અવલંબન લઈને જ આગળ ગતિ કરી છે. ઍરિસ્ટૉટલે કાવ્યતત્ત્વને બીજાં તત્ત્વોથી અલગ કરી જોવાનો પ્રથમ વાર પ્રયાસ કર્યો, એથી એ સ્વચ્છ જોઈ શક્યા અને એને હાથે કવિતાની પ્રાણપ્રતિષ્ઠા થઈ.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|૦}}
{{HeaderNav2
|previous = ટ્રૅજેડીનું સ્વરૂપ
|next = અનુલેખ : કૅથાર્સિસ
}}