19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 65: | Line 65: | ||
{{Block center|<poem>'''‘દ્વા સુપર્ણા સયુજા સખાયા''' | {{Block center|<poem>'''‘દ્વા સુપર્ણા સયુજા સખાયા''' | ||
{{right|'''સમાનવૃક્ષ પરિષસ્વજાતે'''}} | {{right|'''સમાનવૃક્ષ પરિષસ્વજાતે'''}} | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
એક જ વૃક્ષમાં રહેલાં બે મિત્ર-પક્ષીની વાત કરી તેમના એક તત્ત્વનો અણસારો આપ્યો છે. | |||
અથર્વવેદના સૂક્ત (૯-૯-૨૦)માંથી શ્વેતાશ્વતર ઉપનિષદે આ મંત્ર (૪-૬) સીધો જ ઉતાર્યો છે. પુરાણોમાં આ અદ્ભુત પક્ષી હુમા, ગરુડ કે કાકભુશંડી જેવાં રૂપ ધરી આવે છે. બૌદ્ધ સિદ્ધોનાં ચર્ચાપદોમાં એના ટહુકા સંભળાય છે. કાયાને તરુવર ને પ્રાણને પંખી તરીકે નિરૂપતાં પદો નાથયોગીઓ તથા નિર્ગુણ-સગુણ સંતકવિઓએ ગાયાં છે. આપણા ઘરની વાત કરીએ તો નરસિંહનું : પઢો રે પોપટ રાજા રામના', દાદા મેકરણનું : મારી મેના રે બોલે ગઢને કાંગરે' અથવા દાસી જીવણનું : ‘મોરલો મરતલોકમાં આવ્યો,' આ આતમપંખીની ઓળખ કરાવે છે. બાઉલ-સાધકો તો આ ‘અર્ચના પાખી'ની વાત કરતાં થાકતા નથી. | |||
એક બાઉલગીત છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
ખાંચાર ભીંતર અર્ચના પાખી | |||
{{right|કેમને આસે જાય!}} | |||
ધરતે પારલે મન-બેડી | |||
{{right|દિતામ તારિ પાય.}} | |||
</poem>}} | </poem>}} | ||
edits