19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કૃતિ બે ફરાસખાનામાં | }}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading| કૃતિ બે ફરાસખાનામાં | }} | {{Heading| કૃતિ બે ફરાસખાનામાં | }} | ||
{{Block center|<poem> | |||
'''અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં''' | |||
'''તો યે અંતર રહ્યું છે લગાર,''' | |||
'''પ્રભુજી છે પાસે રે, હિર નથી વેગળા રે,''' | |||
'''આડો પડ્યો છે એંકાર –''' | |||
'''દિનકર રૂંધ્યો રે જેમ કાંઈ વાદળે રે,''' | |||
'''મટ્યું અજવાળું ને થયો અંધકાર,''' | |||
'''વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે,''' | |||
'''ભાનુ કાંઈ દેખાયો તે વાર –''' | |||
'''લોકડિયાની લાજું રે બાઈ, મેં તો ના'ણીઓ રે,''' | |||
'''મેલી કાંઈ કુળ તણી મરજાદ,''' | |||
'''જાદવાને માથે રે, છેડો લઈને નાખીઓ રે''' | |||
'''ત્યારે પ્રભુવર પામી છઉં આજ –''' | |||
'''નાવને સ્વરૂપે રે, બાઈ, એનું નામ છે રે,''' | |||
'''માલમી છે એના સરજનહર,''' | |||
'''નરસૈંયાનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે,''' | |||
'''તે તો તરી ઉતારે ભવ પાર''' | |||
'''અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં.''' | |||
</poem>}} | |||
edits