અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કારણ (નથી) (ન હો) (છાકટો): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કારણ (નથી) (ન હો) (છાકટો)| ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> કોઈ ઇચ્છાનું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}} | {{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = તો? | |||
|next = પર્વતને નામે | |||
}} |
Latest revision as of 10:41, 23 October 2021
કારણ (નથી) (ન હો) (છાકટો)
ચિનુ મોદી `ઈર્શાદ'
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.
આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઈ પણ કારણ ન હો.
(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)