31,409
edits
No edit summary |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું. | |||
૨. નિરાશાની એક કૅપ્સ્યૂલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફક્ત કંપની જુદી છે.) | |||
૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી. | |||
૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં. | |||
૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. | |||
(એ મેસર્સ મજનૂ ઍન્ડ રાંઝાને ત્યાં મળે છે) | (એ મેસર્સ મજનૂ ઍન્ડ રાંઝાને ત્યાં મળે છે) | ||
૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું. | |||
૭. યાદ બહુ જલદ દવા છે, પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, એટલે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી. | |||
૮. અઠવાડિયે એક વાર ઍક્સ્પાયરી ડેટ પછીનું ઈશ્કનું ઇંજેક્શન લેવું. | |||
૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે. | |||
૧૦. બસ. | |||
આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી. | આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી. | ||