પૂર્વોત્તર/ઓડિશા: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઓડિશા| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <center>ફેબ્રુઆરી ૨૧, ૧૯૭૯</center> કલકત્...")
 
No edit summary
Line 17: Line 17:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
રવિ અસ્ત જાય
'''રવિ અસ્ત જાય'''
અરણ્યેતે અંધકાર, આકાશેતે આલો
'''અરણ્યેતે અંધકાર, આકાશેતે આલો'''
સંધ્યા નતઆંખિ
'''સંધ્યા નતઆંખિ'''
ધીરે આસે દિવાર પશ્નાતે.
'''ધીરે આસે દિવાર પશ્નાતે.'''
બહે કિ ના બહે
'''બહે કિ ના બહે'''
વિદાય વિષાદ શ્રાન્ત સન્ધ્યાર બાતાસ.
'''વિદાય વિષાદ શ્રાન્ત સન્ધ્યાર બાતાસ.'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 33: Line 33:
ચુપચાપ અંધકાર ગાઢ થતો જાય છે.
ચુપચાપ અંધકાર ગાઢ થતો જાય છે.


ફેબ્રુઆરી ૨૨
<center>ફેબ્રુઆરી ૨૨</center>
ગાડીમાં સવાર પડી છે. તડકો પાછો અંતરંગ આત્મીયની જેમ આવી ગયો છે. આ હમણાં જ એક નદી ગઈ. વૈણગંગા નદી. આ ભીની સ્નિગ્ધ સવારની એના પર પણ અસર હતી. નદીની વચ્ચે એના પ્રવાહને બે વેણીમાં વહેંચી નાખતું મંદિર આછા ધુમ્મસમાં રમ્ય લાગ્યું. મહારાષ્ટ્રનાં ફસલલચિત ખેતરો પસાર થાય છે અને ક્યાંક ફેકટરીઓની ચીમનીઓ પણ ડોકાઈ જાય છે.
ગાડીમાં સવાર પડી છે. તડકો પાછો અંતરંગ આત્મીયની જેમ આવી ગયો છે. આ હમણાં જ એક નદી ગઈ. વૈણગંગા નદી. આ ભીની સ્નિગ્ધ સવારની એના પર પણ અસર હતી. નદીની વચ્ચે એના પ્રવાહને બે વેણીમાં વહેંચી નાખતું મંદિર આછા ધુમ્મસમાં રમ્ય લાગ્યું. મહારાષ્ટ્રનાં ફસલલચિત ખેતરો પસાર થાય છે અને ક્યાંક ફેકટરીઓની ચીમનીઓ પણ ડોકાઈ જાય છે.


Line 62: Line 62:
સાંજ પડવામાં છે. તડકામાં નહાતાં જગલો પસાર થાય છે અને પછી આવે છે બેલ પાહાર સ્ટેશન. તો પછી હવે ઝારસુગુડા આવવું જોઈએ. મારે ત્યાં ઊતારવાનું છે.
સાંજ પડવામાં છે. તડકામાં નહાતાં જગલો પસાર થાય છે અને પછી આવે છે બેલ પાહાર સ્ટેશન. તો પછી હવે ઝારસુગુડા આવવું જોઈએ. મારે ત્યાં ઊતારવાનું છે.


ફેબ્રુઆરી ૨૩
<center>ફેબ્રુઆરી ૨૩</center>
 
અત્યારે કટકમાં છું. ગઈ કાલે સાંજે ઝારસુગુડાથી શંબલપુરની બસ લીધી. જે ગાડીમાં હતો, તેમાં બેસીને ખડગપુર સુધી પહોંચી ત્યાંથી બીજી ગાડીમાં કટક જઈ શકાયું હોત, પણ તેમ કરવામાં બાર કલાક કરતાં વધારે સમય જાય. અહીંથી બસરૂટ ટૂંકો પડે છે. શંબલપુર તે ઓડિઆ કવિ ગંગાધર મેહરનું ગામ. શંબલપુરની સાડીઓનો વણાટ વખણાય છે, તેવો વખણાય છે કવિ ગંગાધરની કવિતાઓનો વણાટ. ત્યાંથી નજીક જ મહાનદી પરનો હીરાકુંડ બંધ છે. શંબલપુરથી જ રાત્રિબસ મળી, તે વહેલી પરોઢના અંધારે ત્રણ વાગ્યે કટક. આટલા અંધારામાં શ્રી પ્રભુદાસ પાટડિયાને ત્યાં જવાનું ઉચિત ન લાગ્યું. બસસ્ટૅન્ડ પર થોડો સમય વિતાવવાનો વિચાર કર્યો. મારા જેવા જ બીજા પણ એક ભાઈ હતા. શ્રી મિશ્ર. શંબલપુર બાજુના હતા. તેમની સાથે વાતો જામી પડી, ઓછામાં પૂરું તે કવિતા કરતા હતા. પૂર્વાકાશમાં ચંદ્ર અને શુક્ર મધુર લાગતા હતા. પવનમાં આછો કંપ હતો.
અત્યારે કટકમાં છું. ગઈ કાલે સાંજે ઝારસુગુડાથી શંબલપુરની બસ લીધી. જે ગાડીમાં હતો, તેમાં બેસીને ખડગપુર સુધી પહોંચી ત્યાંથી બીજી ગાડીમાં કટક જઈ શકાયું હોત, પણ તેમ કરવામાં બાર કલાક કરતાં વધારે સમય જાય. અહીંથી બસરૂટ ટૂંકો પડે છે. શંબલપુર તે ઓડિઆ કવિ ગંગાધર મેહરનું ગામ. શંબલપુરની સાડીઓનો વણાટ વખણાય છે, તેવો વખણાય છે કવિ ગંગાધરની કવિતાઓનો વણાટ. ત્યાંથી નજીક જ મહાનદી પરનો હીરાકુંડ બંધ છે. શંબલપુરથી જ રાત્રિબસ મળી, તે વહેલી પરોઢના અંધારે ત્રણ વાગ્યે કટક. આટલા અંધારામાં શ્રી પ્રભુદાસ પાટડિયાને ત્યાં જવાનું ઉચિત ન લાગ્યું. બસસ્ટૅન્ડ પર થોડો સમય વિતાવવાનો વિચાર કર્યો. મારા જેવા જ બીજા પણ એક ભાઈ હતા. શ્રી મિશ્ર. શંબલપુર બાજુના હતા. તેમની સાથે વાતો જામી પડી, ઓછામાં પૂરું તે કવિતા કરતા હતા. પૂર્વાકાશમાં ચંદ્ર અને શુક્ર મધુર લાગતા હતા. પવનમાં આછો કંપ હતો.


Line 113: Line 114:
હું પાછો કટક આવી ગયો.
હું પાછો કટક આવી ગયો.


ફેબ્રુઆરી ૨૪
<center>ફેબ્રુઆરી ૨૪</center>
 
સવારમાં મહાનદી તરફ ગયા. ઓડિશાની આ સૌથી મોટી નદી. આ નદી ઉપર હીરાકુંડ બંધ બાંધવામાં આવ્યો છે, શંબલપુર પાસે. અહીં એના પર એક મોટો પુલ બાંધવામાં આવ્યો છે. હસમુખભાઈએ કહ્યું, એશિયાનો તે લાંબામાં લાંબો પુલ છે.
સવારમાં મહાનદી તરફ ગયા. ઓડિશાની આ સૌથી મોટી નદી. આ નદી ઉપર હીરાકુંડ બંધ બાંધવામાં આવ્યો છે, શંબલપુર પાસે. અહીં એના પર એક મોટો પુલ બાંધવામાં આવ્યો છે. હસમુખભાઈએ કહ્યું, એશિયાનો તે લાંબામાં લાંબો પુલ છે.


Line 156: Line 158:
‘ચાલો હવે સૂઈ જઈએ’—કહી આડા થયા. પણ પછી વાતો ચાલ્યા કરી. એમના સૂતા પછી હું જાગું છું. રાતરાણીની મહેંક અહીં સુધી વ્યાપી ગઈ છે અને બેચેન કરી રહી છે.
‘ચાલો હવે સૂઈ જઈએ’—કહી આડા થયા. પણ પછી વાતો ચાલ્યા કરી. એમના સૂતા પછી હું જાગું છું. રાતરાણીની મહેંક અહીં સુધી વ્યાપી ગઈ છે અને બેચેન કરી રહી છે.


ફેબ્રુઆરી ૨૫
<center>ફેબ્રુઆરી ૨૫</center>
 
સવારમાં ચા પીતાં પીતાં ફરી પાછો મલિકરામજી સાથે વાતોનો પટારો ઊઘડ્યો હતો. બધાંની સાથે અભિવાદન કરતા જાય, બોલતા જાય. હું જલદીથી તૈયાર થયો. મારે ભુવનેશ્વરનાં મંદિરોનાં દર્શન કરવાં હતાં, પુરાણી યાદ તાજી કરવી હતી. રસ્તે જતાં થયું, જાણે કે થોડા દિવસ પર જ અહીં આવ્યો હતો. વરસ તો ખાસ્સાં થવા આવ્યાં હતાં. ગઈકાલે થયેલા વરસાદથી જમીનમાં ભીનાશ હતી. ભીની માટી પર તડકાનો સંગ મનને ગમે છે.
સવારમાં ચા પીતાં પીતાં ફરી પાછો મલિકરામજી સાથે વાતોનો પટારો ઊઘડ્યો હતો. બધાંની સાથે અભિવાદન કરતા જાય, બોલતા જાય. હું જલદીથી તૈયાર થયો. મારે ભુવનેશ્વરનાં મંદિરોનાં દર્શન કરવાં હતાં, પુરાણી યાદ તાજી કરવી હતી. રસ્તે જતાં થયું, જાણે કે થોડા દિવસ પર જ અહીં આવ્યો હતો. વરસ તો ખાસ્સાં થવા આવ્યાં હતાં. ગઈકાલે થયેલા વરસાદથી જમીનમાં ભીનાશ હતી. ભીની માટી પર તડકાનો સંગ મનને ગમે છે.


Line 199: Line 202:
અસમિયા સાહિત્યકાર હોમેન બરગોહાંઈ આવ્યા નહોતા. બંગાળી સાહિત્યકાર શંકરપ્રસાદ બસુને વિવેકાનંદ વિશેના તેમના પુસ્તક પર પુરસ્કાર મળ્યો હતો. તેમણે પોતાના ગ્રંથલેખનની ભૂમિકા આપી. પણ પછી આવ્યા ડોગરી ભાષાના સાહિત્યકાર નરસિંહદેવ જમ્વાલ. ‘સાંઝી ધરતી લખલેમાનુ’ નવલકથાના લેખક શ્રી જમ્વાલ પોલીસ ઇન્સ્પેક્ટર છે. યુદ્ધમોરચે લડેલા છે. પણ તેઓ કવિ ઉપરાંત શિલ્પી અને ચિત્રકાર પણ છે. ડોગરી જમ્મુ વિસ્તારની ભાષા છે. તેમણે કહ્યું કે હું જે વિસ્તારમાં જન્મ્યો છું ત્યાં બે જ વ્યવસાય મુખ્ય છે — સામાન્ય એવી ખેતી, અથવા લશ્કરમાં ભરતી. ડોગરીમાં લખવામાં તેમને કોઈ લઘુતાગ્રંથિ નથી. પુરસ્કાર પામીને પણ તેમણે કહ્યું :
અસમિયા સાહિત્યકાર હોમેન બરગોહાંઈ આવ્યા નહોતા. બંગાળી સાહિત્યકાર શંકરપ્રસાદ બસુને વિવેકાનંદ વિશેના તેમના પુસ્તક પર પુરસ્કાર મળ્યો હતો. તેમણે પોતાના ગ્રંથલેખનની ભૂમિકા આપી. પણ પછી આવ્યા ડોગરી ભાષાના સાહિત્યકાર નરસિંહદેવ જમ્વાલ. ‘સાંઝી ધરતી લખલેમાનુ’ નવલકથાના લેખક શ્રી જમ્વાલ પોલીસ ઇન્સ્પેક્ટર છે. યુદ્ધમોરચે લડેલા છે. પણ તેઓ કવિ ઉપરાંત શિલ્પી અને ચિત્રકાર પણ છે. ડોગરી જમ્મુ વિસ્તારની ભાષા છે. તેમણે કહ્યું કે હું જે વિસ્તારમાં જન્મ્યો છું ત્યાં બે જ વ્યવસાય મુખ્ય છે — સામાન્ય એવી ખેતી, અથવા લશ્કરમાં ભરતી. ડોગરીમાં લખવામાં તેમને કોઈ લઘુતાગ્રંથિ નથી. પુરસ્કાર પામીને પણ તેમણે કહ્યું :


મેં ઇક મુંજિ પ જાઈ, દઈ મંજલે દા મુંડ પાના એૈ
'''મેં ઇક મુંજિ પ જાઈ, દઈ મંજલે દા મુંડ પાના એૈ'''
મૈં હાલ્લી દુર જાના ઐ, મૈં હાલ્લી દૂર જાના ઐ.
'''મૈં હાલ્લી દુર જાના ઐ, મૈં હાલ્લી દૂર જાના ઐ.'''


હું એક મંઝિલ પર જઈ, બીજી મંઝિલને તેને આધાર બનાવું છું. મારે હજી દૂર જવું છે, મારે હજી દૂર જવું છે.
હું એક મંઝિલ પર જઈ, બીજી મંઝિલને તેને આધાર બનાવું છું. મારે હજી દૂર જવું છે, મારે હજી દૂર જવું છે.
Line 250: Line 253:
આ પછી ઓડિસી નૃત્યનો કાર્યક્રમ હતો. ‘દશાવતાર’નો વિષય હતો. આ નૃત્ય જોતાં ખજુરાહો, ભુવનેશ્વર અને કોણાર્કની નાયિકાઓના અંગવિક્ષેપો યાદ આવી જાય. લયાન્વિત દેહ જોવો તે નયનોત્સવ હતો.
આ પછી ઓડિસી નૃત્યનો કાર્યક્રમ હતો. ‘દશાવતાર’નો વિષય હતો. આ નૃત્ય જોતાં ખજુરાહો, ભુવનેશ્વર અને કોણાર્કની નાયિકાઓના અંગવિક્ષેપો યાદ આવી જાય. લયાન્વિત દેહ જોવો તે નયનોત્સવ હતો.


ફેબ્રુઆરી ૨૬
<center>ફેબ્રુઆરી ૨૬</center>
 
ઓડિશા સરકાર તરફથી આજે ભુવનેશ્વર મુકામે આવેલા ભારતીય લેખકોને કોનારક (કોણાર્ક) અને પુરીના દર્શને લઈ જવાના હતા. એક જ બસમાં ભારતની ઘણી ખરી ભાષાઓના ધ્વનિ સાંભળી શકાતા હતા. યશવંતભાઈ, રાવળ સાહેબ અને હું — અમારી વાતચીત ગુજરાતીમાં ચાલતી હોય, ત્યાં અન્ય કોઈની સાથે વાત શરૂ થાય કે હિન્દી, અંગ્રેજીનું બટન દબાય. શ્રી મલિકરામ સાથે ક્યારેક અંગ્રેજી, ક્યારેક હિન્દી એમ ચાલે. દક્ષિણના લોકોની ભાષાના આરોહઅવરોહ ધ્યાન ખેંચતા હોય, બધાને જેનો વ્યવહાર કરવો પડે તેવી કોઈ એક ભાષા હોય તો તે અંગ્રેજી.
ઓડિશા સરકાર તરફથી આજે ભુવનેશ્વર મુકામે આવેલા ભારતીય લેખકોને કોનારક (કોણાર્ક) અને પુરીના દર્શને લઈ જવાના હતા. એક જ બસમાં ભારતની ઘણી ખરી ભાષાઓના ધ્વનિ સાંભળી શકાતા હતા. યશવંતભાઈ, રાવળ સાહેબ અને હું — અમારી વાતચીત ગુજરાતીમાં ચાલતી હોય, ત્યાં અન્ય કોઈની સાથે વાત શરૂ થાય કે હિન્દી, અંગ્રેજીનું બટન દબાય. શ્રી મલિકરામ સાથે ક્યારેક અંગ્રેજી, ક્યારેક હિન્દી એમ ચાલે. દક્ષિણના લોકોની ભાષાના આરોહઅવરોહ ધ્યાન ખેંચતા હોય, બધાને જેનો વ્યવહાર કરવો પડે તેવી કોઈ એક ભાષા હોય તો તે અંગ્રેજી.