ચિત્રકૂટના ઘાટ પર/એક પરિસંવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 73: | Line 73: | ||
‘રેણુ is <big>very visual writer.’</big> ‘તીસરી કસમ’માં જર્ની-(પ્રવાસ)નો મોટિફ છે. જર્ની એક એમ્બિગ્યુઇટીથી બીજી એમ્બિગ્યુઇટી સુધી. મૂળ રચનાના કેન્દ્રિય ભાવને વફાદાર રહેવાનું હતું. હીરામનના innocenceને પ્રગટાવવાનું હતું – Joy of flesh – નહીં. હીરામને હીરાબાઈને બાઈમાંથી દેવી બનાવી દીધી. <big>(Hiraman has made a Devi out of Hirabai.)</big> | ‘રેણુ is <big>very visual writer.’</big> ‘તીસરી કસમ’માં જર્ની-(પ્રવાસ)નો મોટિફ છે. જર્ની એક એમ્બિગ્યુઇટીથી બીજી એમ્બિગ્યુઇટી સુધી. મૂળ રચનાના કેન્દ્રિય ભાવને વફાદાર રહેવાનું હતું. હીરામનના innocenceને પ્રગટાવવાનું હતું – Joy of flesh – નહીં. હીરામને હીરાબાઈને બાઈમાંથી દેવી બનાવી દીધી. <big>(Hiraman has made a Devi out of Hirabai.)</big> | ||
(૨) | <center>{{color|red|'''(૨)'''</center>}} | ||
દિલ્હી સાહિત્ય અકાદમીએ આયોજિત કરેલા સાહિત્યોત્સવમાં સિનેમા અને સાહિત્યના સંબંધની આ ચર્ચાનો આરંભ તો ગિરીશ કર્નાડના ઉદ્ઘાટનપ્રવચનના નિર્દેશથી કરવો જોઈએ. સાહિત્ય જગતના અને રંગમંચ સાથે સંકળાયેલા લોકો ગિરીશ કર્નાડને એક ઉત્તમ નાટ્યકાર તરીકે ઓળખે છે. ‘હયવદન’, ‘તુઘલક’, ‘યયાતિ’, ‘નાગમંડલ’ વગેરે એમનાં, દેશ અને દુનિયામાં જાણીતાં થયેલાં નાટકો છે. એ વારંવાર મંચ પર ભજવાયાં છે. ‘હયવદન’ તો ગુજરાતી રંગમંચ પર પણ ભજવાયું છે. જોગાનુજોગ આ વર્ષે ગિરીશ કર્નાડને તેમના છેલ્લા કન્નડા નાટક માટે સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ બે દિવસ પહેલાં આપવામાં આવ્યો હતો. | દિલ્હી સાહિત્ય અકાદમીએ આયોજિત કરેલા સાહિત્યોત્સવમાં સિનેમા અને સાહિત્યના સંબંધની આ ચર્ચાનો આરંભ તો ગિરીશ કર્નાડના ઉદ્ઘાટનપ્રવચનના નિર્દેશથી કરવો જોઈએ. સાહિત્ય જગતના અને રંગમંચ સાથે સંકળાયેલા લોકો ગિરીશ કર્નાડને એક ઉત્તમ નાટ્યકાર તરીકે ઓળખે છે. ‘હયવદન’, ‘તુઘલક’, ‘યયાતિ’, ‘નાગમંડલ’ વગેરે એમનાં, દેશ અને દુનિયામાં જાણીતાં થયેલાં નાટકો છે. એ વારંવાર મંચ પર ભજવાયાં છે. ‘હયવદન’ તો ગુજરાતી રંગમંચ પર પણ ભજવાયું છે. જોગાનુજોગ આ વર્ષે ગિરીશ કર્નાડને તેમના છેલ્લા કન્નડા નાટક માટે સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ બે દિવસ પહેલાં આપવામાં આવ્યો હતો. | ||