ચિત્રકૂટના ઘાટ પર/તિલોત્તમા અને એક પંખિણી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તિલોત્તમા અને એક પંખિણી}} {{Poem2Open}} હું બંકિમચંદ્રની ઐતિહાસિક...")
 
No edit summary
Line 29: Line 29:
બહુ પહેલાં અશોક વાજપેયીની ‘ચીડિયા’ વિષેની એક કવિતા વાંચેલી. તેમાં કંઈક એવી વાત હતી કે કોઈ ચીડિયાને કદી માણસની જેમ ઘરડી થઈ ટાંટિયા ઘસતી કોઈએ જોઈ નથી. – એ પહેલાં જ એ તો મરી ખપી જાય છે.
બહુ પહેલાં અશોક વાજપેયીની ‘ચીડિયા’ વિષેની એક કવિતા વાંચેલી. તેમાં કંઈક એવી વાત હતી કે કોઈ ચીડિયાને કદી માણસની જેમ ઘરડી થઈ ટાંટિયા ઘસતી કોઈએ જોઈ નથી. – એ પહેલાં જ એ તો મરી ખપી જાય છે.


એ કવિતા શોધવા અશોક વાજપેયીનો એક કાવ્યસંગ્રહ કાઢ્યો. એ પંખીવાળી કવિતા તો ન મળી, પણ બીજી એક પંખીઓ (ચીડિયાઁ) વિષેની કવિતા મળી. જરા વધારે પડતો ફિલસૂફીનો પૂટ એના પર ચઢાવી દીધો છે, તેમ છતાં થોડી પંક્તિઓ ગમશે :
એ કવિતા શોધવા અશોક વાજપેયીનો એક કાવ્યસંગ્રહ કાઢ્યો. એ પંખીવાળી કવિતા તો ન મળી, પણ બીજી એક પંખીઓ (ચીડિયાઁ) વિષેની કવિતા મળી. જરા વધારે પડતો ફિલસૂફીનો પૂટ એના પર ચઢાવી દીધો છે, તેમ છતાં થોડી પંક્તિઓ ગમશે :{{Poem2Close}}


ચિડિયાં આયેગી
'''ચિડિયાં આયેગી'''
હમારા બચપન
ધૂપ કી તરહ અપને પંખોં પર
લિયે હુએ.
કિસી પ્રાચીન શતાબ્દી
અંધેરે સઘન વન સે
ઉડકર ચિડિયાં આયેગી,
ઔર સાયે કી તરહ
હમ પર પડે સજલ વક્ત કે તિનકે
બીનકર બનાયેંગી ઘોસલેં.
ચિડિયાં લાયેંગી
પીછે છૂટ ગયે સપને,
પુરખોં કે હિસ્સે
ભૂલે-બિસરે છંદ
ઔર સબકુછ
હમારે બરામદેં મેં છોડકર
ઉડ જાયેંગી.
ચિડિયાં ન જાને કહાં સે આયેંગી?
ચિડિયાં ન જાને કહાં જાયેગી?


::::::::::::::::::::[૨૨-૬-’૯૭]
'''હમારા બચપન'''
{{Poem2Close}}
 
'''ધૂપ કી તરહ અપને પંખોં પર'''
 
'''લિયે હુએ.'''
 
'''કિસી પ્રાચીન શતાબ્દી'''
 
'''અંધેરે સઘન વન સે'''
 
'''ઉડકર ચિડિયાં આયેગી,'''
 
'''ઔર સાયે કી તરહ'''
 
'''હમ પર પડે સજલ વક્ત કે તિનકે'''
 
'''બીનકર બનાયેંગી ઘોસલેં.'''
 
'''ચિડિયાં લાયેંગી'''
 
'''પીછે છૂટ ગયે સપને,'''
 
'''પુરખોં કે હિસ્સે'''
 
'''ભૂલે-બિસરે છંદ'''
 
'''ઔર સબકુછ'''
 
'''હમારે બરામદેં મેં છોડકર'''
 
'''ઉડ જાયેંગી.'''
 
'''ચિડિયાં ન જાને કહાં સે આયેંગી?'''
 
'''ચિડિયાં ન જાને કહાં જાયેગી?'''
 
{{Right|[૨૨-૬-’૯૭]}}