ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં અનુસ્વાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતીમાં અનુસ્વાર'''</span}}: અનુસ્વાર એ ગુજરા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#0000ff">'''ગુજરાતીમાં અનુસ્વાર'''</span | <span style="color:#0000ff">'''ગુજરાતીમાં અનુસ્વાર'''</span>: અનુસ્વાર એ ગુજરાતી ભાષાની મહત્ત્વની ઓળખ છે. એટલે લેખનમાં અનુસ્વાર(ની બિંદી) ક્યાં મુકાય ને ક્યાં ન મુકાય એની ઘણી ચોકસાઈ રાખવાની હોય છે. ના નિયમો ક્રમવાર જોઈએ: | ||
૧. અનુસ્વારનું સ્થાન નક્કી કરવામાં શબ્દોનાં લિંગ અને વચન નિર્ણાયક બને છે – પુંલ્લિંગ એકવચન અને બહુવચન બંનેમાં અનુસ્વાર નહીં આવે; સ્ત્રીલિંગ એકવચનમાં અનુસ્વાર નહીં આવે, પણ બહુવચનમાં આવશે; નપુંસકલિંગ એકવચન અને બહુવચન બંનેમાં અનુસ્વાર આવશે. વળી, જે વાક્યમાંના શબ્દો જુદાંજુદાં લિંગ બતાવતા હોય તે વાક્ય મિશ્ર લિંગવાળું વાક્ય કહેવાય. એમાં અનુસ્વાર મૂકવું. જેમકે, પરેશ અને પારમિતા ચાલ્યાં. (પરેશ પું.; પારમિતા સ્ત્રી.); સિંહ અને સસલું કૂવાકાંઠે ગયાં. (પું.+નપું.); છરી અને ચપ્પું ટેબલ પર મૂક્યાં. (સ્ત્રી+નપું.) | ૧. અનુસ્વારનું સ્થાન નક્કી કરવામાં શબ્દોનાં લિંગ અને વચન નિર્ણાયક બને છે – પુંલ્લિંગ એકવચન અને બહુવચન બંનેમાં અનુસ્વાર નહીં આવે; સ્ત્રીલિંગ એકવચનમાં અનુસ્વાર નહીં આવે, પણ બહુવચનમાં આવશે; નપુંસકલિંગ એકવચન અને બહુવચન બંનેમાં અનુસ્વાર આવશે. વળી, જે વાક્યમાંના શબ્દો જુદાંજુદાં લિંગ બતાવતા હોય તે વાક્ય મિશ્ર લિંગવાળું વાક્ય કહેવાય. એમાં અનુસ્વાર મૂકવું. જેમકે, પરેશ અને પારમિતા ચાલ્યાં. (પરેશ પું.; પારમિતા સ્ત્રી.); સિંહ અને સસલું કૂવાકાંઠે ગયાં. (પું.+નપું.); છરી અને ચપ્પું ટેબલ પર મૂક્યાં. (સ્ત્રી+નપું.) | ||
ગુજરાતી ભાષામાં એક વ્યક્તિ માટે પણ, આદર બતાવવા માટે બ. વ. વપરાય છે એને ‘માનાર્થે બહુવચન’ કહે છે. ઉદા. દાદાજી બોલ્યા. (સ્ત્રી.બ.વ.; એટલે અનુસ્વાર છે.) | ગુજરાતી ભાષામાં એક વ્યક્તિ માટે પણ, આદર બતાવવા માટે બ. વ. વપરાય છે એને ‘માનાર્થે બહુવચન’ કહે છે. ઉદા. દાદાજી બોલ્યા. (સ્ત્રી.બ.વ.; એટલે અનુસ્વાર છે.) |