મનોહર ત્રિવેદીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 465: Line 465:


== ત્રણ ગાયત્રી ગીત ==
== ત્રણ ગાયત્રી ગીત ==
:::એક
:::'''એક'''


<poem>
<poem>
Line 485: Line 485:
અળગાં કેમ કરીને થઈએ : તું સરિતા, હું ધોધ–  
અળગાં કેમ કરીને થઈએ : તું સરિતા, હું ધોધ–  
તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –
તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –
</poem>
== 'મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત ==
<poem>
{{Space}}હરિ હાલીને આવ્યા અમરેલીએ
મેં તો ધાર્યું’તું કે પ્હેલવ્હેલા ઊતરશે ગામની ત્યાં ઊંચી હવેલીએ
{{Space}}મારા  હાથમાંથી વાસીદાં  હેઠેં પડ્યાં
{{Space}}એ તો આવ્યા–ન આવ્યા ને હૈડે અડ્યા
સખિ, આવવાના વાવડ જો લગરીકે હોત તો તો નીંદરને દીવે ના મેલીએ?
{{Space}}જોયા લથબથ ને નખશિખ રઘવાયા થતા
{{Space}}કોના  વિરહી  લોચનથી  ખેંચાયે જતાં?
કહે, ગોકુળના આંસુમાં ઓછપ હતી કે અહીં અટકે તે શ્રાવણની હેલીએ?
{{Space}}ક્યાંક સ્યાહીમાં ઘૂઘરીઓ વાગી ઝીણી
{{Space}}જરી  અટકે ને ઠમકારા  લેતા  વીણી
પછી કાગળ પર મીરાંને નાચંતી જોઈ હિર ઊભા રમેશજીની ડેલીએ
</poem>
</poem>