દલપત પઢિયારની કવિતા/દલપત પઢિયારની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| આધુનિકોત્તર ગુજરાતી કવિતાનો અનોખો અવાજ : દલપત પઢિયાર | <br>...")
 
No edit summary
Line 14: Line 14:
હું
હું
અહીં કાગળના વિસ્તાર પર
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.’ (‘ભોંય બદલો’, દલપત પઢિયાર, પૃ. ૧)
રોજ રઝળપાટ કરું છું.’ {{Right|(‘ભોંય બદલો’, દલપત પઢિયાર, પૃ. ૧)}}<br>
‘મારો ભોંય બદલો’માં પોતાના પલટાયેલા પરિવેશમાં વતનની સ્મૃતિ નવું પરિમાણ રચે છે.
‘મારો ભોંય બદલો’માં પોતાના પલટાયેલા પરિવેશમાં વતનની સ્મૃતિ નવું પરિમાણ રચે છે.
‘હું
‘હું
Line 24: Line 24:
હું હવે અનાવૃત્ત થઈ શકું તેમ નથી
હું હવે અનાવૃત્ત થઈ શકું તેમ નથી
ઇન્જેક્શન લઈ લઈને
ઇન્જેક્શન લઈ લઈને
મેં તારું પાણી બદલી નાંખ્યું છે.’ (‘ભોંય બદલો’, દલપત પઢિયાર, પૃ. ૩)
મેં તારું પાણી બદલી નાંખ્યું છે.’ {{Right|(‘ભોંય બદલો’, દલપત પઢિયાર, પૃ. ૩)}}<br>
વતન વિચ્છેદની વેદના ‘વિચ્છેદ’માં આ રીતે વ્યક્ત થઈ છે.
વતન વિચ્છેદની વેદના ‘વિચ્છેદ’માં આ રીતે વ્યક્ત થઈ છે.
‘હે મન!
‘હે મન!