સોરઠિયા દુહા/73: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|73|}} <poem> સંપદમાં સંસાર, હર કોઈ હેતુ હુવે; વિપત પડ્યાની વાર, ને...")
 
No edit summary
Line 7: Line 7:
વિપત પડ્યાની વાર, નેણ ન નીરખે નાથિયા!
વિપત પડ્યાની વાર, નેણ ન નીરખે નાથિયા!
</poem>
</poem>
હે નાથિયા! સુખમાં તો સંસારનાં સહુ માનવી તારા હેતુ-મિત્ર થવા આવશે. પણ જે દિવસે તારે માથે આપદા ને દુઃખ આવશે તે દિવસે કોઈ તારી સામું પણ નહિ જુએ.